ETV Bharat / bharat

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવરોધના કારણે અમરનાથ યાત્રા સ્થગિત - શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ

શ્રીનગર: જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવરોધના કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. અત્યાર સુધી 30 દિવસોમાં લગભગ 3.30 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી બાબા બરફાનીના દર્શન કર્યા છે. પોલીસના જણાવ્યાનુસાર જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવરોધના કારણે ભગવતી નગર યાત્રી નિવાસથી બુધવારથી જ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

highway
author img

By

Published : Jul 31, 2019, 10:17 AM IST

Updated : Jul 31, 2019, 10:58 AM IST

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે, 1 જુલાઇથી શરુ થનારી અમરનાથ યાત્રામાં અત્યાર સુધી 3,31,770 યાત્રીઓ પવિત્ર શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે. મંગળવારે 10,360 યાત્રાળુઓએ દર્શન કર્યા છે. SASBના અધિકારીઓએ જણાવ્યું કે, રાજસ્થાનના ગંગાનગરના એક શ્રદ્ધાળુ 60 વર્ષીય ઉષાબેન ગંભીર રુપે બીમાર થતા તેમને મંગળવારે રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશથી હેલિકોપ્ટરના માધ્યયમથી શેષનાગથી શ્રીનગર લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધી SASB દ્વારા કુલ 16 યાત્રીઓને હેલિકોપ્ટરની મદદ લઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓનાં જણાવ્યા અનુસાર કાશ્મીરમાં સમુદ્રતળીયાથી 3888 મીટર ઉપર સ્થિત અમરનાથની ગુફામાં એક વિશાળ બર્ફની સંરચના બને છે. જે ભગવાન શીવની પૌરાણીક શકિતઓનું પ્રતિક છે. SASBના અધિકારીઓ અનુસાર યાત્રા દરમિયાન 26 શ્રદ્ધાળુંઓના મોત નિપજ્યા છે. આ સિવાય બે સ્વંયસેવકો અને બે સુરક્ષા કર્મીઓના પણ મોત થયા છે. આ વર્ષે 17 જુલાઇથી શરુ થયેલી 45 દિવસની અમરનાથ યાત્રા 15 ઓગસ્ટે શ્રાવણી પૂનમના રોજ સમાપ્ત થશે.

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે, 1 જુલાઇથી શરુ થનારી અમરનાથ યાત્રામાં અત્યાર સુધી 3,31,770 યાત્રીઓ પવિત્ર શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે. મંગળવારે 10,360 યાત્રાળુઓએ દર્શન કર્યા છે. SASBના અધિકારીઓએ જણાવ્યું કે, રાજસ્થાનના ગંગાનગરના એક શ્રદ્ધાળુ 60 વર્ષીય ઉષાબેન ગંભીર રુપે બીમાર થતા તેમને મંગળવારે રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશથી હેલિકોપ્ટરના માધ્યયમથી શેષનાગથી શ્રીનગર લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધી SASB દ્વારા કુલ 16 યાત્રીઓને હેલિકોપ્ટરની મદદ લઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓનાં જણાવ્યા અનુસાર કાશ્મીરમાં સમુદ્રતળીયાથી 3888 મીટર ઉપર સ્થિત અમરનાથની ગુફામાં એક વિશાળ બર્ફની સંરચના બને છે. જે ભગવાન શીવની પૌરાણીક શકિતઓનું પ્રતિક છે. SASBના અધિકારીઓ અનુસાર યાત્રા દરમિયાન 26 શ્રદ્ધાળુંઓના મોત નિપજ્યા છે. આ સિવાય બે સ્વંયસેવકો અને બે સુરક્ષા કર્મીઓના પણ મોત થયા છે. આ વર્ષે 17 જુલાઇથી શરુ થયેલી 45 દિવસની અમરનાથ યાત્રા 15 ઓગસ્ટે શ્રાવણી પૂનમના રોજ સમાપ્ત થશે.

Intro:Body:

जम्मू-श्रीनगर राजमार्ग अवरुद्ध होने से अमरनाथ यात्रा स्थगित



जम्मू, 31 जुलाई (आईएएनएस)| जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग अवरुद्ध होने के कारण बुधवार को अमरनाथ यात्रा रद्द कर दी गई। अब तक पिछले 30 दिनों में लगभघ 3.30 लाख श्रद्धालुओं ने अमरनाथ यात्रा कर ली है। पुलिस ने कहा कि जम्म-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर अवरोध होने के कारण भगवती नगर यात्री निवास से बुधवार को किसी श्रद्धालु को यात्रा के लिए अनुमति नहीं दी गई।



श्री अमरनाथजी श्राइन बोर्ड (एसएएसबी) के अधिकारियों ने कहा कि एक जुलाई से यात्रा शुरू होने के बाद से अब तक 3,31,770 यात्री पवित्र शिवलिंग के दर्शन कर चुके हैं।



मंगलवार को 10,360 यात्रियों ने दर्शन किए।





एसएएसबी के अधिकारियों ने कहा, "राजस्थान के गंगानगर की रहने वाली गंभीर रूप से बीमार एक तीर्थयात्री ऊषा (60) को मंगलवार को राज्यपाल सत्यपाल मलिक के निर्देश पर हैलीकॉप्टर के माध्यम से शेषनाग से श्रीनगर ले जाया गया। श्राइन बोर्ड ने अब तक गंभीर रूप से बीमार सभी 16 तीर्थयात्रियों को उचित इलाज के लिए वायुमार्ग से सुरक्षित स्थान पर पहुंचाया है।"



श्रद्धालुओं के अनुसार, कश्मीर में समुद्र तल से 3,888 मीटर ऊपर स्थित अमरनाथ गुफा में बर्फ की विशाल संरचना बनती है जो भगवान शिव की पौराणिक शक्तियों की प्रतीक है।



एसएएसबी के अधिकारियों के अनुसार, यात्रा के दौरान 26 श्रद्धालुओं की मौत हो चुकी है। इसके अलावा दो स्वयंसेवियों और दो सुरक्षाकर्मियों की भी मौत हो चुकी है।



इस साल 17 जुलाई को शुरू हुई 45 दिवसीय अमरनाथ यात्रा का समापन 15 अगस्त को श्रावण पूर्णिमा के साथ होगा।



--आईएएनएस


Conclusion:
Last Updated : Jul 31, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.