ETV Bharat / bharat

ચૂંટણી પરિણામ પર ખુર્શીદનો કટાક્ષ- 'મોદી લહેરમાં બધા વહી ગયા ફ્કત અમે બચી ગયા'

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે મોટું નિવેદન આપ્યું છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે. તેઓએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઈ ટકી શક્યું નહી, તેમજ મોદીની સુનામી સામે બધા જ વહી ગયા ફક્ત અમે બચી ગયા.

author img

By

Published : Jun 23, 2019, 8:40 AM IST

નવી દિલ્હી
નવી દિલ્હી
સલમાન ખુર્શીદનું નિવેદન

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ખુર્શીદનું આ નિવેદન ખુબ જ મહત્વ ધરાવે છે. તેઓએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યા બાદ પણ તેઓના ઉત્તરાઘિકારી બનવાને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, ફરુખાબાદથી 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા ખુર્શીદને 2014 અને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની ચૂંટણીમાં ખુર્શીદને લગભગ 55258 મત મળ્યા હતા.

નવી દિલ્હી
સલમાન ખુર્શીદનું નિવેદન

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની મળેલી શર્મજનક હાર બાદ ખુર્શીદનું આ નિવેદન ખુબ જ મહત્વ ધરાવે છે. તેઓએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યા બાદ પણ તેઓના ઉત્તરાઘિકારી બનવાને લઈને ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, ફરુખાબાદથી 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા ખુર્શીદને 2014 અને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની ચૂંટણીમાં ખુર્શીદને લગભગ 55258 મત મળ્યા હતા.

Intro:Body:



सलमान खुर्शीद बोले, 'मोदी की सुनामी में सब बह गए लेकिन हम जिंदा बच गए'





नई दिल्ली: लोकसभा चुनाव में कांग्रेस की करारी हार के बाद पूर्व विदेश मंत्री सलमान खुर्शीद ने बड़ा बयान दिया है. उन्होंने कहा कि लोकसभा चुनाव में प्रधानमंत्री नरेंद्र मोदी की लोकप्रियता के सामने कोई नहीं टिक पाया और मोदी की सुनामी में सब कुछ बह गया लेकिन हम जिंदा बच गए.



वोटरों का धन्यवाद करने फर्रूखाबाद आए खुर्शीद ने एक कार्यक्रम के दौरान यह बात कही. खुर्शीद ने कहा, 'आज तो हम यही जानते हैं कि चुनाव हुआ और चुनाव में पीएम की लोकप्रियता इतनी थी कि उसके सामने कोई खड़ा नहीं हो पाया. हम लोग कम से कम जिंदा रहे और आपसे बात तो कर सकते हैं.'



2019 के लोकसभा चुनाव में कांग्रेस की करारी हार के बाद खुर्शीद का यह बयान काफी मायने रखता है. उन्होंने यह बयान ऐसे समय में दिया है जब कांग्रेस पार्टी के अध्यक्ष राहुल गांधी का इस्तीफा नामंजूर किए जाने के बाद भी उनके उत्तराधिकारी को लेकर कई तरह की खबरें आ रही हैं.



बता दें कि फर्रूखाबाद से 2009 में बतौर सांसद चुने गए खुर्शीद को 2014 और 2019 में करारी हार का सामना करना पड़ा था. 2019 के चुनाव में कांग्रेस खुर्शीद को महज 55,258 वोट मिले थे.



salman khurshid



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/salman-khurshid-on-modi-tsunami-in-lok-sabha-polls-2019-2020-2020/na20190622224808794


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.