ETV Bharat / bharat

રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત

author img

By

Published : Oct 20, 2019, 2:49 PM IST

રૂદ્રપ્રયાગ: કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થવાથી અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે.

ભૂસ્ખલન

રુદ્રપ્રયાગમાં કાર અને બાઈક ઉંડી ખીણમાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટના શનિવારે રાત્રીના સમયે બની હતી. રાત્રે અંધારૂં હોવાના કારણે લોકોનું રેસ્ક્યૂ થઇ શક્યું ન હતું. રવિવાર સવારે પાંચ લોકોના મૃતદેહ એનડીઆરએફ અને પોલીસે રેસ્ક્યૂ કર્યાં છે. મળતિ માહિતી મુજબ કારમાં એક મહિલા પણ મુસાફરી કરીં રહીં હતી.

રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત

સુત્રોના જણાવ્યાં અનુસાર રાતના સમયે ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. આમ મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો છે.

રુદ્રપ્રયાગમાં કાર અને બાઈક ઉંડી ખીણમાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટના શનિવારે રાત્રીના સમયે બની હતી. રાત્રે અંધારૂં હોવાના કારણે લોકોનું રેસ્ક્યૂ થઇ શક્યું ન હતું. રવિવાર સવારે પાંચ લોકોના મૃતદેહ એનડીઆરએફ અને પોલીસે રેસ્ક્યૂ કર્યાં છે. મળતિ માહિતી મુજબ કારમાં એક મહિલા પણ મુસાફરી કરીં રહીં હતી.

રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે અકસ્માત, 8 લોકોના મોત

સુત્રોના જણાવ્યાં અનુસાર રાતના સમયે ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. આમ મૃત્યુઆંક 8 સુધી પહોંચ્યો છે.

Intro:केदारनाथ हाईवे पर 8 लोगों की दर्दनाक मौत
एसडीआरएफ एवं पुलिस की टीम रेस्क्यू कार्य में जुटी
बिग ब्रेकिंग अपडेट
रुद्रप्रयाग। केदारनाथ हाईवे पर सोनप्रयाग के पास चंडिकाधार में मलबा गिरने से दर्दनाक हादसा हुआ है। हादसे में दो बाइक व एक कार दुर्घटनाग्रस्त में आठ लोगों की मौत हुई है। घटना शनिवार रात साढ़े सात बजे की है। रात के समय बाइक सवार तीन लोगों का रेस्क्यू किया गया, जिन्हें 108 आपातकालीन सेवा से फाटा अस्पताल ले जाने पर चिकित्सकों ने मृत घोषित किया।Body:घटना में कार गहरी खाई में जा गिरी, जिसमें पांच लोग सवार थे। रात के समय अंधेरा होने के कारण रेस्क्यू नहीं किया जा सके। रविवार सुबह पांच लोगों के शवों का एसडीआरएफ एवं पुलिस के जवान रेस्क्यू कर रहे हैं। कार में एक महिला के सवार होने की बात कही जा रही है। खाई के गहरी होने से समय लग रहा है। घटना में बाइक सवार सुजीत सिंह शर्मा पुत्र ललित शर्मा निवासी ऋषिकेश 25 वर्ष, हरसीद पुत्र हसन, रवि कुुमत पुत्र सुकपाल सिंह की मृत्यु हुई हैं। वहीं जिलाधिकारी ने घटना के मजिस्ट्रियल जाँच के आदेश दिए है।
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.