શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસ ક્વાર્ટરમાં રવિવારે 58 ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી. ડીજીપી દિલબાગ સિંધે જાહેર કરેલા હુકમ મુજબ ડિવાયએસપી પ્રદીપ કુમારને એસડીપીઓ ગુલ તરીકે નિંમણુંક કરવામાં આવી છે.
ઇમ્તિયાઝ અહેમદ, ડીવાયએસપી આઈઆર-23 બીન, ડીવાયએસપી પીસી મગમ હંદવારા, ફ્યાઝ હુસેન શાહ, ડીવાયએસપી પીસી કુપવાડા, ડીવાયએસપી હકર્સ બડગમ, પૃથ્પાલસિંઘની બદલી કરવામાં આવી છે.