ETV Bharat / bharat

પૂર્વોત્તર ભારતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

author img

By

Published : May 26, 2020, 11:44 AM IST

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું કે સોમવારે મણિપુરના પશ્વિમમાં 15 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્રકલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી છે.

5.5 magnitude quake hits Manipur,
પૂર્વોત્તર ભારતમાં આવ્યા ભૂકંપના આંચકા, મણિપુર-ગોવાહાટીમાં 5.5ની તીવ્રતા માપવામાં આવી

ગોવાહાટીઃ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું કે સોમવારે મણિપુરના પશ્વિમમાં 15 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્રકલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી છે.

ગોવાહાટીના કેચરમાં પણ 5.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જોકે, હજી સુધી કોઇ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ગોવાહાટીઃ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું કે સોમવારે મણિપુરના પશ્વિમમાં 15 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્રકલ પર તેની તિવ્રતા 5.5 માપવામાં આવી છે.

ગોવાહાટીના કેચરમાં પણ 5.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જોકે, હજી સુધી કોઇ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.