ETV Bharat / bharat

મધ્યપ્રદેશના રાજગઢમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5ના મોત, 5 ઇજાગ્રસ્ત - Rajgarh

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

RAJGARH
રાજગઢ અકસ્માતમાં 5 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત રાજગઢ અકસ્માતમાં 5 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત
author img

By

Published : Jun 22, 2020, 12:51 PM IST

મધ્યપ્રદેશ: રાજગઢ જિલ્લાના સારંગપુર શહેર નજીક ગોપાલપુરા બાયપાસ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્ત લોકોને નજીકની સારંગપુર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં બેઠેલા 5 વ્યકિતમાંથી ફકત એક બાળક જ બચ્યો હતો. તેમજ પરિવારના બાકીના સભ્યોના મોત થયાં છે. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.

મધ્યપ્રદેશ: રાજગઢ જિલ્લાના સારંગપુર શહેર નજીક ગોપાલપુરા બાયપાસ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્ત લોકોને નજીકની સારંગપુર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં બેઠેલા 5 વ્યકિતમાંથી ફકત એક બાળક જ બચ્યો હતો. તેમજ પરિવારના બાકીના સભ્યોના મોત થયાં છે. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.