ETV Bharat / bharat

શ્રીનગર-બારામૂલા હાઇવે પર સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો, 47 સુરક્ષાકર્મીઓ ઘાયલ - Gujarati news

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ફરી એક વખત સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 47 સુરક્ષાકર્મીઓને ઇજા પહોંચી છે. આ તમામ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : May 13, 2019, 8:27 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ, આ તમામ ઘાયલોમાં SSBના કમાન્ડર પણ સામેલ હતા. તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રદર્શન કરનાર લોકોએ બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગના અમુક ભાગ પર તૈનાત સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.

પટ્ટનમાં બનેલી આ ઘટનામાં આસિસ્ટેન્ટ કમાન્ટર સહિત 47 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સુરક્ષાકર્મીઓએ પણ જવાબી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પ્રદર્શન કરનાર લોકો ઘાયલ થયા હતા.

તમને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં 3 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો રોષથી ભરાયા હતા અને તેમણે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકોએ સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો હતો. 8 મેના રોજ બાંદીપોરામાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ તમામ ઘાયલોમાં SSBના કમાન્ડર પણ સામેલ હતા. તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રદર્શન કરનાર લોકોએ બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગના અમુક ભાગ પર તૈનાત સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.

પટ્ટનમાં બનેલી આ ઘટનામાં આસિસ્ટેન્ટ કમાન્ટર સહિત 47 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સુરક્ષાકર્મીઓએ પણ જવાબી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પ્રદર્શન કરનાર લોકો ઘાયલ થયા હતા.

તમને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં 3 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો રોષથી ભરાયા હતા અને તેમણે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકોએ સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો હતો. 8 મેના રોજ બાંદીપોરામાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવી હતી.

Intro:Body:



શ્રીનગર-બારામૂલા હાઇવે પર સુરક્ષાકર્મીઓ પર પત્ત્થરમારો, 47 સુરક્ષાકર્મીઓ ઘાયલ



47 soldier including one assistant commandant injured in clashes in Jammu





શ્રીનગર : જમ્મૂ કાશ્મિરના બારામૂલામાં ફરી એક વખત સુરક્ષા કર્મીઓ પર પત્થરમારો કરવામાં આવ્યો છે.આ ઘટનામાં 47 સુરક્ષાકર્મીઓને ઇજા પહોંચી છે. આ તમામ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



મળતી માહીતી મુજબ આ તમામ ઘાયલોમાં SSBના કમાંડર પણ સામેલ હતા.તેમને ગંભીર ઇજા પહોંચી હતી.પ્રદશર્ન કરનાર લોકોએ બારામૂલા રાષ્ટ્રીય રાજમાર્ગના અમુક ભાગ પર તૈનાત સુરક્ષાદળો પર પત્થરમારો કર્યો હતો.





પટ્ટનમાં બનેલી આ ઘટનામાં અસિસ્ટેન્ટ કમાન્ટર સહિત 47 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સુરક્ષાકર્મીઓએ પણ જવાબી હુમલો કર્યો હતો જેમાં કેટલાક પ્રદર્શન કરનાર લોકો ઘાયલ થયા હતા.



જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મિરમાં 3 વર્ષની બાળકી પર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો રોષથી ભરાઇ ગયા હતો અને તમણે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકોએ સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો હતો. 8 મેના રોજ બાંદીપોરામાં  બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવી હતી. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.