ETV Bharat / bharat

એર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

author img

By

Published : Sep 22, 2021, 11:25 AM IST

એર માર્શલ વી.આર.ચૌધરી આગામી એર સ્ટાફ ચીફ બનશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે એર માર્શલ વી.આર.ચૌધરીને એર સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

  • એર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરાયા
  • 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ પ્રવાહમાં કાર્યરત કરવામાં આવ્યા હતા
  • વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે

નવી દિલ્હી: એર માર્શલ વી.આર.ચૌધરી એર સ્ટાફના આગામી ચીફ બનશે. ચૌધરી વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે. મળતી માહિતી મુજબ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે એર માર્શલ વી.આર.ચૌધરી 30 સપ્ટેમ્બરે આર.કે.એસ ભદૌરિયાના નિવૃત્ત થયા બાદ વાયુસેનાના આગામી વડા તરીકેની જવાબદારી સંભાળશે. એર માર્શલ વી.આર.ચૌધરી હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ સહિત વિવિધ સ્તરે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકોમાં કામ કરી ચૂક્યા છે.

ભાવિ વાયુસેનાના વડા વી.આર.ચૌધરી પરમ વિશિષ્ઠ સેવા મેડલ (PVSM),અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), વિશિષ્ઠ મેડલ (VM) થી સન્માનીત થયેલ છે. એર માર્શલ વી.આર.ચૌધરીને 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ પ્રવાહમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. હાલમાં વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ સહિત વિવિધ સ્તરે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકોમાં કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો

  • એર માર્શલ વી.આર.ચૌધરીને આગામી એર સ્ટાફ ચીફ તરીકે નિયુક્ત કરાયા
  • 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ પ્રવાહમાં કાર્યરત કરવામાં આવ્યા હતા
  • વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે

નવી દિલ્હી: એર માર્શલ વી.આર.ચૌધરી એર સ્ટાફના આગામી ચીફ બનશે. ચૌધરી વર્તમાન એર ચીફ ઓફ એર સ્ટાફ આર.કે.એસ ભદૌરિયાની જગ્યા લેશે. મળતી માહિતી મુજબ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે એર માર્શલ વી.આર.ચૌધરી 30 સપ્ટેમ્બરે આર.કે.એસ ભદૌરિયાના નિવૃત્ત થયા બાદ વાયુસેનાના આગામી વડા તરીકેની જવાબદારી સંભાળશે. એર માર્શલ વી.આર.ચૌધરી હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ સહિત વિવિધ સ્તરે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકોમાં કામ કરી ચૂક્યા છે.

ભાવિ વાયુસેનાના વડા વી.આર.ચૌધરી પરમ વિશિષ્ઠ સેવા મેડલ (PVSM),અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), વિશિષ્ઠ મેડલ (VM) થી સન્માનીત થયેલ છે. એર માર્શલ વી.આર.ચૌધરીને 29 ડિસેમ્બર, 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ પ્રવાહમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. હાલમાં વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ સહિત વિવિધ સ્તરે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકોમાં કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.