મહિસાગર: સંતરામપુર તાલુકાના ગામડી ગામે એક કાચું મકાન ધરાશાયી થતાં એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું. વિદ્યાર્થિનીના મોતના સમાચાર મળતાં ડો કુબેર ડિંડોર દિકરીના ઘરે પહોંચ્યા અને મૃતક દિકરીના પરીવારને મળી સાંત્વના આપી હતી. ડૉ કુબેર ડિંડોર દ્વારા પરીવારને યોગ્ય વળતર સહિત આવાસ મંજુર કરવાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મૃતક વિદ્યાર્થિની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના મોતથી સમગ્ર ગામમાં શોક પ્રસરી ગયો છે.
સંતરામપુરમાં કાચું મકાન ધરાશાયી, 10 ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું મોત
Published : Sep 9, 2024, 6:43 AM IST
મહિસાગર: સંતરામપુર તાલુકાના ગામડી ગામે એક કાચું મકાન ધરાશાયી થતાં એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું. વિદ્યાર્થિનીના મોતના સમાચાર મળતાં ડો કુબેર ડિંડોર દિકરીના ઘરે પહોંચ્યા અને મૃતક દિકરીના પરીવારને મળી સાંત્વના આપી હતી. ડૉ કુબેર ડિંડોર દ્વારા પરીવારને યોગ્ય વળતર સહિત આવાસ મંજુર કરવાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મૃતક વિદ્યાર્થિની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના મોતથી સમગ્ર ગામમાં શોક પ્રસરી ગયો છે.
TAGGED:
HOUSE COLLAPS IN MAHISAGAR