બનાસકાંઠા: સરહદી વાવ તાલુકાના ચાંદરવા ગામે હડકાયા કુતરાએ આંતક મચાવ્યો હતો. જેમાં 9 લોકોને બચકા ભર્યા હતા. વાવ તાલુકાના ચાંદરવા ગામે એક હડકાયો કૂતરો થતા ગામમાં ઘૂસી અને રસ્તામાં આવતા લોકોને હાથે પગે બચકા ભર્યા હતા જોકે ગામના 9 જેટલા લોકોને બચકા ભરતા તેમને સારવાર અર્થે વાવ રેફરલ ખાતે ખસેડ્યા હતા. સરકારી રેફરલ હોસ્પિટલમાં એ.આર.એસ ઇન્જેક્શન ન હોવાથી આ દર્દીઓને થરાદ રેફરલ ખાતે રિફેર કરવામાં આવ્યા હતા.
હડકાયા કુતરાનો આંતક, વાવના ચાંદરવા ગામે કૂતરાએ 9 લોકોને બચકાં ભર્યા
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jul 14, 2024, 6:51 PM IST
![હડકાયા કુતરાનો આંતક, વાવના ચાંદરવા ગામે કૂતરાએ 9 લોકોને બચકાં ભર્યા વાવના ચાંદરવા ગામે કૂતરાએ 9 લોકોને બચકાં ભર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/1200-675-21950025-thumbnail-16x9-.jpg?imwidth=3840)
વાવના ચાંદરવા ગામે કૂતરાએ 9 લોકોને બચકાં ભર્યા (Etv Bharat gujarat)
બનાસકાંઠા: સરહદી વાવ તાલુકાના ચાંદરવા ગામે હડકાયા કુતરાએ આંતક મચાવ્યો હતો. જેમાં 9 લોકોને બચકા ભર્યા હતા. વાવ તાલુકાના ચાંદરવા ગામે એક હડકાયો કૂતરો થતા ગામમાં ઘૂસી અને રસ્તામાં આવતા લોકોને હાથે પગે બચકા ભર્યા હતા જોકે ગામના 9 જેટલા લોકોને બચકા ભરતા તેમને સારવાર અર્થે વાવ રેફરલ ખાતે ખસેડ્યા હતા. સરકારી રેફરલ હોસ્પિટલમાં એ.આર.એસ ઇન્જેક્શન ન હોવાથી આ દર્દીઓને થરાદ રેફરલ ખાતે રિફેર કરવામાં આવ્યા હતા.