ETV Bharat / state

રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી, રક્ષાબંધનને લઇ કરાઇ વિશેષ વ્યવસ્થા - RAKSHA BANDHAN 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 4:45 PM IST

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે કેટલાક ભાઈઓ ગુનાહિત ઇતિહાસ કરી અને જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આવા ભાઈઓને પણ બહેનો રક્ષાકવચ બાંધે તેને લઈને રાજકોટ જેલમાં રક્ષાબંધનને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. RAKSHA BANDHAN 2024

રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી
રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી (Etv Bharat Gujarat)
રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી (Etv Bharat Gujarat)

રાજકોટ: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જેમાં બહેન ભાઈની રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન માંગતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં કેટલાક ભાઈઓ ગુનાહિત ઇતિહાસ કરી અને જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આવા ભાઈઓને પણ બહેનો રક્ષાકવચ બાંધે તેને લઈને રાજકોટ જેલમાં રક્ષાબંધનને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

રાજકોટ જેલમાં ખાસ વ્યવસ્થા કરાઇ: રક્ષાબંધન એટલે કે, જેમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન લેતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં બંદીવાન ભાઈઓને પણ બહેનો રાખડી બાંધી શકે તેના માટે રાજકોટ જેલમાં પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે અને મોઢું મીઠું કરાવી શકે તેના માટે જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અંગે જેલના એસપી રાઘવ જૈનને જણાવ્યું હતું કે, જેલમાં બહારથી વસ્તુ ન લઈ આવી શકાય તેના માટે અંદરથી જ મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બહેનો રાખડી બાંધી શકે તેના માટે ટોકન વ્યવસ્થા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

કાયદો ભંગ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે: જેલમાં રહેલા પાકા કામના કેદી ગોપાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું દમણનો છું અને છેલ્લા 7 વર્ષથી જેલમાં સજા ભોગવી રહી છું અને બંદીવાન ભાઈઓને જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે તેની આંખોમાં અશ્રુ સરી જાય છે. કોઇ પણ ભાઇએ કાયદાનો ભંગ થાય એવા કામો ન કરવા જોઈએ જેથી જેલમાં આવવાનો વારો ન આવે અને ત્યારે પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ બાબતે બધાએ તકેદારી રાખવી જોઈએ તેવું બંદીવાન ભાઈએ જણાવ્યું હતું.

  1. ધાર્મિક વિધિ વિધાન સાથે સમગ્ર વિશ્વના ભાઈઓનું કલ્યાણ અને દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ સમક્ષ પ્રાર્થના કરતી બહેનો - Raksha bandhan 2024
  2. બળેવ પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી, જાણો રક્ષાબંધન, નારીયેલી પૂર્ણિમા ના વિશેષ મહત્વ અંગે - Raksha Bandhan 2024

રાજકોટ જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી (Etv Bharat Gujarat)

રાજકોટ: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જેમાં બહેન ભાઈની રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન માંગતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં કેટલાક ભાઈઓ ગુનાહિત ઇતિહાસ કરી અને જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આવા ભાઈઓને પણ બહેનો રક્ષાકવચ બાંધે તેને લઈને રાજકોટ જેલમાં રક્ષાબંધનને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

રાજકોટ જેલમાં ખાસ વ્યવસ્થા કરાઇ: રક્ષાબંધન એટલે કે, જેમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન લેતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં બંદીવાન ભાઈઓને પણ બહેનો રાખડી બાંધી શકે તેના માટે રાજકોટ જેલમાં પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે અને મોઢું મીઠું કરાવી શકે તેના માટે જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અંગે જેલના એસપી રાઘવ જૈનને જણાવ્યું હતું કે, જેલમાં બહારથી વસ્તુ ન લઈ આવી શકાય તેના માટે અંદરથી જ મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બહેનો રાખડી બાંધી શકે તેના માટે ટોકન વ્યવસ્થા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

કાયદો ભંગ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે: જેલમાં રહેલા પાકા કામના કેદી ગોપાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું દમણનો છું અને છેલ્લા 7 વર્ષથી જેલમાં સજા ભોગવી રહી છું અને બંદીવાન ભાઈઓને જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે તેની આંખોમાં અશ્રુ સરી જાય છે. કોઇ પણ ભાઇએ કાયદાનો ભંગ થાય એવા કામો ન કરવા જોઈએ જેથી જેલમાં આવવાનો વારો ન આવે અને ત્યારે પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ બાબતે બધાએ તકેદારી રાખવી જોઈએ તેવું બંદીવાન ભાઈએ જણાવ્યું હતું.

  1. ધાર્મિક વિધિ વિધાન સાથે સમગ્ર વિશ્વના ભાઈઓનું કલ્યાણ અને દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ સમક્ષ પ્રાર્થના કરતી બહેનો - Raksha bandhan 2024
  2. બળેવ પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી, જાણો રક્ષાબંધન, નારીયેલી પૂર્ણિમા ના વિશેષ મહત્વ અંગે - Raksha Bandhan 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.