ETV Bharat / bharat

explosion in cafe: કર્ણાટકના બેંગલુરૂના રામેશ્વર કેફેમાં વિસ્ફોટ, દુર્ઘટનામાં 5 લોકોને ઈજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 3:08 PM IST

Updated : Mar 1, 2024, 4:01 PM IST

બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. દુર્ઘટનાને પગલે પોલીસ અને ફાયરના જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.

explosion in rameshwaram cafe
explosion in rameshwaram cafe

બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વર કેફેમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો છે. પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યાં છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ
બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ

દુર્ઘટનામાં 5 લોકોને ઈજા: વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP રીના સુવર્ણા અને મરાઠ હલ્લી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

  1. Mp Accident: ડિંડોરીમાં ભયાનક માર્ગ અકસ્માત, સીમંત કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા 14 લોકોના મોત
  2. Jamtara train accident: ઝારખંડના જામતારામાં એક મોટી ટ્રેન દુર્ઘટના, અનેક લોકોના મોત

બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વર કેફેમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો છે. પોલીસ અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યાં છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ
બેંગલુરુના કુંડલાહલ્લી પાસે રામેશ્વર કેફેમાં વિસ્ફોટ

દુર્ઘટનામાં 5 લોકોને ઈજા: વિસ્ફોટમાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP રીના સુવર્ણા અને મરાઠ હલ્લી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળે તપાસ કરી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

  1. Mp Accident: ડિંડોરીમાં ભયાનક માર્ગ અકસ્માત, સીમંત કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા 14 લોકોના મોત
  2. Jamtara train accident: ઝારખંડના જામતારામાં એક મોટી ટ્રેન દુર્ઘટના, અનેક લોકોના મોત
Last Updated : Mar 1, 2024, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.