અયોધ્યા ચુકાદાને લઈને દાદરા નગર હવેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
દાદરાનગર હવેલીઃ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જે અંતર્ગત સંઘપ્રદેશમાં માં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.