સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

By

Published : Dec 15, 2020, 3:15 PM IST

thumbnail
પોરબંદરઃ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પોરબંદરમાં રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના આગેવાન સામત મોઢવાડીયા, રામદેવ મોઢવાડીયા તેમજ એસ. યુ. આઈના પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.