thumbnail

ધોરાજીમાં ભંગારમાં પડેલી 3 કારમાં લાગી આગ

By

Published : Oct 28, 2019, 4:19 AM IST

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલાં બહારપુરા ખ્વાજા સાહેબના ઉર્સનાં મેળાના મેદાન અને કુંભારવાડાના ખૂણાં પાસે ભંગારમાં પડેલી બેથી ત્રણ કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ધોરાજી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.