ભુજમાં માલધારી સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

By

Published : Feb 25, 2020, 10:23 PM IST

thumbnail

કચ્છઃ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષામાં અનુસુચિત જનજાતિના લોકોને અન્યાય થયો હોવાનું માલધારી સમાજ જણાવી રહ્યો છે. ગીર બરડા અને આલેચમાં વસવાટ કરતા રબારી ભરવાડ અને ચારણ સમાજના કુટુંબો 1956થી આવી જ પરિસ્થિતિમાં રહે છે. તેઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર તેમજ અનૂસંગિક લાભો આપવામાં સહિતની માંગ સાથે આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ભુજમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.