સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે - પાવાગઢ આજના સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2020, 5:00 PM IST

પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ વખત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત કચેરી પાસેથી મળતી માહિતી અનુસાર 1 માર્ચના રોજ પ્રથમ વખત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ગુજરાતભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધા બે વર્ગ જુનિયર ભાઈઓ બહેનો (14થી18 વર્ષ) તેમજ સિનિયર ભાઈઓ બહેનો (18થી35) ભાગ લેશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.