thumbnail

By

Published : Feb 15, 2021, 12:10 PM IST

ETV Bharat / Videos

અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ CM રૂપાણીની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગઈકાલે લથડેલી તબિયતના કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. જેના લીધે તમામ નેતાઓ હોસ્પિટલ તબિયત પૂછવા પહોંચી ગયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ પણ CM રૂપાણીની તબિયત પૂછવા હોસ્પિટલ ગયા હતા તેમજ તેઓએ મુખ્યપ્રધાનની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.