thumbnail

રાજકોટમાં દાખલ કોરોના દર્દીની સ્થિતિમાં સુધારો: ગોવિંદ પટેલ

By

Published : Mar 21, 2020, 12:29 PM IST

રાજકોટ: રાજકોટમાં કોરોના દર્દીનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને રાજકોટ આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. રાજકોટના ત્રણ ધારાસભ્યોએ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે રાજ્યના પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કોરોના દર્દીની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.