thumbnail

By

Published : Oct 8, 2019, 8:25 PM IST

ETV Bharat / Videos

શ્રીનાથજી મિત્ર મંડળ દ્વારા 108 દિવડા વડે ભવ્ય આરતી કરવામાં આવી

વાપી: નવલા નોરતાવી ઉજવણી દેશના દરેક ખૂણે થઇ રહી છે અને દેશની બહાર રહેતા ગુજરાતીઓ પણ નવરાત્રીની ઉજવણી કરવાનું ચૂક્યા નથી. ત્યારે શહેરના શ્રીનાથજી મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોમના દિવસે કરવામાં આવેલા નોરતામાં 108 પરિવારે સાથે મળીને 108 દિવડા વડે ભવ્ય આરતી કરવામાં આવી હતી તથા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.