thumbnail

97 વર્ષના રેલવે કર્મચારીને આજ દિવસ સુધી નથી મળ્યુ પેન્શન

By

Published : Nov 6, 2019, 2:01 PM IST

ભાવનગરઃ શહેરના રેલવે DRM કચેરી ખાતે એક વયોવૃદ્ધએ આત્મવિલોપન માટે અરજી કાર્ય બાદ સવારથી ફાયર અને પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. રેલવેમાં ટોલીમેન તરીકે 23 વર્ષ નોકરી કરી છે. પરંતુ બાદમાં તેમને મળવા પાત્ર પેન્શન આજદિન સુધી નથી મળ્યું અને તેમને આત્મવિલોપન કરવાની ફરજ પડી છે. જો કે સવારથી અરજી મળ્યા બાદ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. નાનજીભાઈ આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ડી ડીવીઝન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.