જાહ્નવી કપૂરે તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરના કર્યાં દર્શન, જુઓ વીડિયો - ધ કારગિલ ગર્લ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 10, 2020, 3:28 PM IST

તિરૂપતિ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ દક્ષિણ ભારતની ધાર્મિક યાત્રા પર છે. જેમાં જાહ્નવી કપૂરે તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યાં છે. જ્યાં ધડકની અભિનેત્રી દક્ષિણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી. જાહ્નવીએ આ અંગે રવિવારે ઈન્સ્ટાગ્રામમાં પોતાની યાત્રાના ફોટો પણ શેર કર્યા હતા. જાહ્નવીના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, અત્યારે તેની પાસે અસંખ્ય ફિલ્મ છે. ઘોસ્ટ સ્ટોરીઝથી ડિઝિટલ પ્રવેશ કરનારી આ અભિનેત્રી ગુંજન સક્સેનાની બાયોપિક ધ કારગિલ ગર્લના શૂટિંગમાં વ્યસ્ત છે. કારગિલ ગર્લ ભારતીય વાયુસેનાના લડાકુ પાઈલટ ગુંજન સક્સેનાની બાયોપિક છે. જેમાં જાહ્નવી મુખ્ય ભૂમિકામાં છે. જે ફિલ્મ 17 અપ્રિલે મોટા પરદા પર આવી શકે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.