thumbnail

By

Published : Aug 31, 2019, 11:37 PM IST

ETV Bharat / Videos

જામનગર લોકમેળામાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ ગેરકાયદે દબાણો દૂર કર્યા

જામનગરઃ લોકમેળામાં છેલ્લા દિવસે 42 જેટલા પાથરણાવાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરમાં આઠ દિવસ ચાલેલા લોકમેળામાં સતત ફરિયાવાળાઓ દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો આખરે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ખાનગી સિક્યુરિટીની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવીછે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.