thumbnail

By

Published : Nov 4, 2020, 7:09 PM IST

ETV Bharat / Videos

અમદાવાદ મનપાના વિપક્ષ નેતા પહોંચ્યા એલ.જી. હોસ્પિટલ, AMC પર કર્યા પ્રહાર

અમદાવાદઃ મનપા કોંગ્રેસના કાર્યકારી નેતા તોફિક પઠાણ એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમદાવાદમાં બનેલી ફાયરની ઘટના પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું કે, આ ઘટના બાદ સરકારે ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવા જોઇએ અને આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લેવી જોઇએ, જ્યારે આટલી મોટી ઘટના બની છે છતા ભાજપના કોઇ શાસકો ઘટના સ્થળે કે હોસ્પિટલ પર પહોચ્યા નથી એ વાત ધૃણાસ્પદ છે. જ્યારે મનપા કોર્પોરેશન પર પ્રહાર કરતા કહ્યું કે, કોર્પોરેશને પણ આ ઘટનામાં બેદરકારી દાખવી છે, કોર્પોરેશને ફાયર સેફ્ટીને લઇને કોઇ પગલા લીધા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.