thumbnail

By

Published : Aug 4, 2021, 7:35 AM IST

ETV Bharat / Videos

આજની પ્રેરણા

જે આશા વગરનો છે અને જેણે મન અને આત્માને કાબૂમાં રાખ્યો છે, જેણે તમામ પરીગ્રહનો ત્યાગ કર્યો છે, તે માણસ ભૌતિક કાર્ય કરવા છતાં પાપ કરતો નથી. જે આત્મ-પરિપૂર્ણતાથી સંતુષ્ટ છે, જે સંઘર્ષથી મુક્ત છે અને ઈર્ષ્યા કરતો નથી, જે સફળતા અને નિષ્ફળતા બંનેમાં અડગ રહે છે, તે કામ કરતી વખતે પણ ક્યારેય બંધાયેલો નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.