thumbnail

ભાજપનો એક્કો બનેલી પ્રજ્ઞાનું ઉમા સાથે મિલન, સર્જાયા ભાવુક દ્દશ્યો...

By

Published : Apr 29, 2019, 2:04 PM IST

Updated : Apr 29, 2019, 2:16 PM IST

ભોપાલઃ ભાજપનો એક્કો બનેલી પ્રજ્ઞા ઠાકુર અને કેબીનેટ પ્રધાન ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બંને ગળે મળ્યાં હતાં. જ્યાં પજ્ઞા ઠાકુર રડી પડી હતી. ઉમાએ આશ્વાસન આપ્યું કે, તેઓ સાધ્વી માટે પ્રચાર કરશે. ઉમાએ કહ્યું- હું પ્રજ્ઞાનું ઘણું સન્માન કરું છું. મેં તેમના પર અત્યાચાર થતાં જોયા છે. હું તેમના માટે પ્રચાર કરીશ, તો પ્રજ્ઞાએ કહ્યું કે, સાધુ-સંન્યાસી ક્યારેય એક-બીજાથી નારાજ ન હોઈ શકે. મહત્વનું છે કે, આ પહેલાં બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર હતા.
Last Updated : Apr 29, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.