ETV Bharat / state

ધરમપુર તાલુકામાં વાસ્મો યોજના શોભના ગાંઠિયા સમાન - ETV ભારતની ટીમ

વલસાડઃ સરકારની વિવિધ યોજના દ્વારા ગ્રામીણ કક્ષાએ જ્યાં પીવાના પાણીની તંગી રહે છે એવા વિસ્તારમાં પાણી આપવા વાસ્મો દ્વારા અનેક ટાંકીઓ લોકભાગીદારી દ્વારા બનાવીને પાણી ઘર-ઘર સુધી પહોંચતુ કરવાનું રહે છે. પરંતુ ધરમપુર તાલુકાના 10થી વધુ ગામોમાં વાસ્મો પ્રોજેકટ અંતર્ગત બનેલી ટાંકીઓ બની તેને એક વર્ષ થઈ ગયું પણ વીજ કનેક્શન વિના કે કોઈ સ્થળે લો વોલ્ટેજને કારણે આ યોજના શોભના ગાંઠિયા સમાન બની છે. જોકે બુધવારે તાલુકા કક્ષાએ સંકલન બેઠકમાં સમગ્ર મુદ્દો ગાજ્યો હતો.

ADADF
author img

By

Published : Nov 21, 2019, 11:55 PM IST

વલસાડના ધરમપુર ખાતે વાસ્મો પેય જળ યોજના દ્વારા લોકભાગીદારી દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 64 સ્થળે પાણીની યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં 12 સ્થળે ઇલેક્ટ્રિકને લાગતા પ્રશ્નોને કારણે યોજના અંતર્ગત પાણીની ટાંકી બની ગઈ હોવા છતાં તે શરૂ નથી થઈ. જે અંગે તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ. જોકે હકીકત જાણવા માટે જ્યારે ETV ભારતની ટીમે તે સ્થળની મુલાકાત લીધી તો હકીકત કંઇક અલગ જ બહાર આવ્યું છે.

ધરમપુર તાલુકામાં વાસ્મો યોજના શોભના ગાંઠિયા સમાન

લોકોનું કહેવું હતું કે ટાંકી બની ગયા બાદ હજુ સુધી કોઈ કનેક્શ આપવામાં ન આવતા એક વર્ષ થવા છતાં ટાંકી શોભના ગાંઠિયા સમાન બની છે. ETV ભારતની ટીમે ધરમપુરના હનુમંત માળ ગામે બનેલી ટાંકીની મુલાકાત લીધી ગામના છેવાડે ચેક ટેકરી ઉપર 50 હજાર લીટરની ટાંકી બનાવવામાં આવી છે. પણ અહીં ઇલેક્ટ્રિક કનેક્શન નથી અહીંના મોહપાડા અને રાઉત ફળીયાના લોકોને કનેક્શન દીઠ 300 રૂપિયા લેવાયા હતા પણ હજુ સુધી પાણી મળ્યું નથી. 40થી 50 ઘરોના લોકો આજે પણ પોતાની રીતે પાણી લાવી રહ્યા છે. આ તો વાત માત્ર એકજ ગામની થઈ આવા તો અન્ય ગામો વાઘવડ 1 ,વાઘવડ 2, સાદરવેરા, હનુમંત માળ, જાગીરી,અવલખંડી 1 ,અવલખંડી 2, જાગીરી,મનાઈચોઢી, પિંડવળ ,તણસિયા,ચવરા, જેવા અનેક ગામોમાં સરકારે લાખોના ખર્ચે યોજના તો અમલમાં મૂકી અને એ બની પણ ગઈ પણ ઇલેક્ટ્રીક કનેક્શન વિના આ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે.

સમગ્ર બાબતે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું કે, બે વર્ષ અગાઉ લોકોને પાણી આપવાની વાતો કરો 20 /80ની લોકભાગીદારી દ્વારા વાસ્મો દ્વારા 50 હજાર લીટરની ટાંકીઓ બનાવવામાં આવી પણ તે વાત ને 2 વર્ષ થવા છત્તા અહીં કોઈ કનેક્શન ન આપવામાં આવતા કે કોઈ મીટર ન આપવામાં આવતા આજ દિન સુધી 10 ગામોમાં યોજના શોભા વધારી રહી છે.

વલસાડના ધરમપુર ખાતે વાસ્મો પેય જળ યોજના દ્વારા લોકભાગીદારી દ્વારા છેલ્લા 2 વર્ષમાં કુલ 64 સ્થળે પાણીની યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં 12 સ્થળે ઇલેક્ટ્રિકને લાગતા પ્રશ્નોને કારણે યોજના અંતર્ગત પાણીની ટાંકી બની ગઈ હોવા છતાં તે શરૂ નથી થઈ. જે અંગે તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ. જોકે હકીકત જાણવા માટે જ્યારે ETV ભારતની ટીમે તે સ્થળની મુલાકાત લીધી તો હકીકત કંઇક અલગ જ બહાર આવ્યું છે.

ધરમપુર તાલુકામાં વાસ્મો યોજના શોભના ગાંઠિયા સમાન

લોકોનું કહેવું હતું કે ટાંકી બની ગયા બાદ હજુ સુધી કોઈ કનેક્શ આપવામાં ન આવતા એક વર્ષ થવા છતાં ટાંકી શોભના ગાંઠિયા સમાન બની છે. ETV ભારતની ટીમે ધરમપુરના હનુમંત માળ ગામે બનેલી ટાંકીની મુલાકાત લીધી ગામના છેવાડે ચેક ટેકરી ઉપર 50 હજાર લીટરની ટાંકી બનાવવામાં આવી છે. પણ અહીં ઇલેક્ટ્રિક કનેક્શન નથી અહીંના મોહપાડા અને રાઉત ફળીયાના લોકોને કનેક્શન દીઠ 300 રૂપિયા લેવાયા હતા પણ હજુ સુધી પાણી મળ્યું નથી. 40થી 50 ઘરોના લોકો આજે પણ પોતાની રીતે પાણી લાવી રહ્યા છે. આ તો વાત માત્ર એકજ ગામની થઈ આવા તો અન્ય ગામો વાઘવડ 1 ,વાઘવડ 2, સાદરવેરા, હનુમંત માળ, જાગીરી,અવલખંડી 1 ,અવલખંડી 2, જાગીરી,મનાઈચોઢી, પિંડવળ ,તણસિયા,ચવરા, જેવા અનેક ગામોમાં સરકારે લાખોના ખર્ચે યોજના તો અમલમાં મૂકી અને એ બની પણ ગઈ પણ ઇલેક્ટ્રીક કનેક્શન વિના આ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે.

સમગ્ર બાબતે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું કે, બે વર્ષ અગાઉ લોકોને પાણી આપવાની વાતો કરો 20 /80ની લોકભાગીદારી દ્વારા વાસ્મો દ્વારા 50 હજાર લીટરની ટાંકીઓ બનાવવામાં આવી પણ તે વાત ને 2 વર્ષ થવા છત્તા અહીં કોઈ કનેક્શન ન આપવામાં આવતા કે કોઈ મીટર ન આપવામાં આવતા આજ દિન સુધી 10 ગામોમાં યોજના શોભા વધારી રહી છે.

Intro:સરકાર ની વિવિધ યોજના દ્વારા ગ્રામીણ કક્ષા એ જ્યાં પીવાના પાણી ની તંગી રહે છે એવા વિસ્તાર માં પાણી આપવા વાસમો દ્વારા અનેક ટાંકી ઓ લોકભાગીદારી દ્વારા બનાવી ને પાણી ઘર ઘર સુધી પોહચતુ કરવાનું રહે છે પરંતુ ધરમપુર તાલુકાના 10 થી વધુ ગામોમાં વાસ્મો પ્રોજેકટ અંતર્ગત બનેલી ટાંકી ઓ બની ને વર્ષ થઈ ગયું પણ વીજ કનેક્શન વિના કે કોઈ સ્થળે લો વોલ્ટેજ ને કારણે હજુ યોજના કાર્યાન્વિત થઈ નથી માત્ર શોભના ગાંઠિયા સમાન બની છે જોકે ગત રોજ તાલુકા કક્ષાએ એ સંકલન બેઠકમાં સમગ્ર મુદ્દો ગાજયો હતો


Body:વલસાડ ના ધરમપુર ખાતે વાસ્મો પેય જળ યોજના દ્વારા લોકભાગીદારી દ્વારા છેલ્લા 2 વર્ષ માં કુલ 64 સ્થળે પાણી ની યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે જેમાં 12 સ્થળે ઇલેક્ટ્રિક ને લાગતા પ્રશ્નો ને કારણે યોજના ના પાણીની ટાંકી બની ગયા છતાં તે શરૂ નથી થઈ જે અંગે તાલુકાની સંકલન સમિતિ ની બેઠક માં પણ ચર્ચા થઈ જોકે હકીકત જાણવા માટે જ્યારે ઇટીવી ભારત ની ટીમે સ્થળ મુલાકાત લીધી તો હકીકત કૈક અલગ જ બહાર આવી લોકો નું કહેવું હતું કે ટાંકી બની ગયા બાદ હજુ સુધી કોઈ કનેક્શન આપવામાં ન આવતા એક વર્ષ થવા છતાં ટાંકી શોભના ગાંઠિયા સમાન બની છે ઇટીવી ભારત ની ટીમે ધરમપુર ના હનુમંત માળ ગામે બનેલ ટાંકી ની મુલાકાત લીધી ગામના છેવાડે ચેક ટેકરી ઉપર 50 હજાર લીટરની ટાંકી બનાવવામાં આવી છે પણ અહીં ઇલેક્ટ્રિક કનેક્શન નથી અહીંના મોહપાડા અને રાઉત ફળીયા ના લોકોને કનેક્શન દીઠ 300 રૂપિયા લેવાયા હતા પણ હજુ સુધી પાણી મળ્યું નથી 40 થી 50 ઘરો ના લોકો આજે પણ પોતાની રીતે પાણી લાવી રહ્યા છે વાસ્મો યોજના માત્ર શોભના ગાંઠિયા સમાન જ નીવડી છે આ તો વાત માત્ર એકજ ગામ ની થઈ આવા તો અન્ય ગામો વાઘવડ 1 ,વાઘવડ 2,સાદરવેરા,હનુમંત માળ, જાગીરી,અવલખંડી 1 ,અવલખંડી 2,જાગીરી,મનાઈચોઢી, પિંડવળ ,તણસિયા,ચવરા, જેવા અનેક ગામોમાં સરકારે લાખોના ખર્ચે યોજના તો અમલ માં મૂકી પણ અને એ બની પણ ગઈ પણ ઇલેક્ટ્રીક કનેક્શન વિના આ યોજના માત્ર શોભા ના ગાંઠિયા સમાન બની છે


Conclusion:સમગ્ર બાબતે સ્થાનિકો એ રોષ ઠાલવતા જણાવ્યું કે બે વર્ષ અગાઉ લોકોને પાણી આપવાની વાતો કરો 20 /80 ની લોકભાગીદારી દ્વારા વાસ્મો દ્વારા 50 હજાર લીટર ની ટાંકી ઓ બનાવવામાં આવી પણ તે વાત ને 2 વર્ષ થવા છત્તા અહીં કોઈ કનેક્શન ન આપવામાં આવતા કે કોઈ મીટર ના આપવામાં આવતા આજ દિન સુધી 10 ગામોમાં યોજના શોભા વધારી રહી છે

બાઈટ 1 ...

બાઈટ 2..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.