ETV Bharat / state

વલસાડમાં શરદ પૂનમે 151 ફૂટ લાંબી ચુંદડી યાત્રા નીકળશે

author img

By

Published : Oct 10, 2019, 2:01 PM IST

વલસાડઃ શહેરમાં શરદ પૂનમ દિવસે મા અંબાને ચુંદડી ચઢાવવાની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી હતી. જેને આ વર્ષે ચાલું રાખવામાં આવી છે. જિલ્લાની 40 સંસ્થાઓ એકઠી થઇ વિશાળ રેલી યોજીને માતાજીને ચુંદડી ચઢાવવાનું આયોજન કર્યુ છે. આ યાત્રા શરદ પૂનમના દિવસે બપોરે 3 કલાકે નીકળશે. જેમાં સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતતા લઇ આવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આયોજન કર્તાએ ચુંદડીની યાત્રાની જાણકારી આપી

વલસાડ સર્કિટ હાઉસમાં વિશાળ ચુંદડી યાત્રા અંગે વાત કરતાં આયોજનકર્તા પ્રિતી પાંડેએ જણાવ્યું હતું કે, "વલસાડ શહેરમાં આગામી શરદ પૂનમના દિવસે બપોરે 3 કલાકે હાલાર ખાતેની પાણી ટાંકી નજીક આવેલાં પાદરવા દેવીના મંદિરે ચુંદડી યાત્રાનું આયોજન થશે. જેમાં જિલ્લાના દરેક કોમના લોકો જોડાશે. 151 ફૂટ લાંબી ચુંદડી મોટા બજારમાં આવેલા અંબા માના મંદિરે ચઢાવવામાં આવશે. માર્ગમાં આ ચુંદડીનું સ્વાગત ઝૂલેલા મંડળ અને મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવશે. આમ, આ યાત્રા કોમી એક્તાને ઉત્તમ ઉદાહરણ સાબિત થશે."

આયોજન કર્તાએ ચુંદડીની યાત્રાની જાણકારી આપી

આ યાત્રામાં સ્વચ્છતા અભિયાનનું વિશેષ આોયજન કરાયું છે. જેમાં વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ બંધ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે વિવિધ બેનરો સાથે લોકો યાત્રામાં જોડાશે. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન રમણલાલ પાટકર વિશેષ મહેમાન તરીકે હાજર રહેવાની માહિતી આયોજનકર્તાએ આપી આપી હતી.

વલસાડ સર્કિટ હાઉસમાં વિશાળ ચુંદડી યાત્રા અંગે વાત કરતાં આયોજનકર્તા પ્રિતી પાંડેએ જણાવ્યું હતું કે, "વલસાડ શહેરમાં આગામી શરદ પૂનમના દિવસે બપોરે 3 કલાકે હાલાર ખાતેની પાણી ટાંકી નજીક આવેલાં પાદરવા દેવીના મંદિરે ચુંદડી યાત્રાનું આયોજન થશે. જેમાં જિલ્લાના દરેક કોમના લોકો જોડાશે. 151 ફૂટ લાંબી ચુંદડી મોટા બજારમાં આવેલા અંબા માના મંદિરે ચઢાવવામાં આવશે. માર્ગમાં આ ચુંદડીનું સ્વાગત ઝૂલેલા મંડળ અને મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવશે. આમ, આ યાત્રા કોમી એક્તાને ઉત્તમ ઉદાહરણ સાબિત થશે."

આયોજન કર્તાએ ચુંદડીની યાત્રાની જાણકારી આપી

આ યાત્રામાં સ્વચ્છતા અભિયાનનું વિશેષ આોયજન કરાયું છે. જેમાં વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ બંધ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે વિવિધ બેનરો સાથે લોકો યાત્રામાં જોડાશે. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન રમણલાલ પાટકર વિશેષ મહેમાન તરીકે હાજર રહેવાની માહિતી આયોજનકર્તાએ આપી આપી હતી.

Intro:વલસાડ શહેર માં ગત વર્ષે પ્રથમ વાર જિલ્લાની 40 સંસ્થાઓ સાથે મળી અંબે માતા મંદિર મોટા બજાર સુધી એક ચુંદડી યાત્રા નીકળી હતી જેનો મુખ્ય હેતુ સર્વ જન હિતાય અને સર્વ જન સુખાય છે એજ શુભ આશય સાથે આ વર્ષે પણ પૂનમ ના દીને બપોરે 3 વાગ્યે વિશાલ ચુંદડી યાત્રા નીકળશે સાથે સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતતા લાવવા પણ પ્રયાસ કરાશે


Body:આજે વલસાડ સર્કિટ હાઉસ ખાતે વિશાલ ચુંદડી યાત્રા ના આયોજન કરતા પ્રીતિ પાંડે એ માહિતી આપતા જણાવ્યું કે વલસાડ શહેર માં આગામી પૂનમના દિવસે એટલે કે રવિવારે તારીખ 10 ના રોજ બપોરે 3 વાગ્યે વલસાડ હાલાર ખાતે પાણીની ટાંકી નજીકમાં આવેલ પાદર દેવી માતા ના મંદિરે થી વિશાળ ચુંદડી યાત્રા નું આયોજન કરવામાં આવશે જેમાં વલસાડ જિલ્લાના દરેક કોમના લોકો જોડાશે 151 ફૂટ લાંબી ચુંદડી મુખ્ય માર્ગ ઉપર થી લઈ ને છેક મોટા બજાર માં આવેલ અંબે માતા મંદિરે ચડાવવા માં આવશે માર્ગ માં આ ચુંદડી યાત્રા નું સ્વાગત ઝૂલેલાલ મંડળ તેમજ મુસ્લિમ બિરાદરો પણ કરશે


Conclusion:સાથે સાથે સ્વચ્છતા અભિયાનને ધ્યાને લાઇ ચુંદડી યાત્રા દરમ્યાન વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ બંધ કરવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે વિવિધ બેનરો લઈ યાત્રા માં જોડાનાર લોકો નીકળશે

કાર્યક્રમ માં વન અને આદિજાતિ વિકાસ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર પણ હાજરી આપશે ની માહિતી આયોજન કરતા પ્રીતિ પાંડેય એ આપી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.