ETV Bharat / state

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વલસાડથી નવસારી સુધી સાયકલ રેલી યોજાઈ - NCC કેડેટ

વલસાડ: જિલ્લાના બી.કે.એમ. સાઇન્સ કોલેજ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અતંર્ગત ઇન્ડીયા પેન સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં 24 જેટલા NCC કેડેટ દ્વારા વલસાડ થી નવસારી સુધી આ રેલી યોજી હતી.

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વલસાડથી નવસારી સુધી સાયકલ રેલી યોજાઇ
author img

By

Published : Aug 29, 2019, 6:19 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા પેન ઇન્ડીયા સાઇકલ રેલીનું આયોજન NCC દ્વારા વલસાડની બી.કે.એમ સાઇન્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના NCCના 24 જેટલા કેડેટ્સ પણ જોડાયા હતા. વલસાડ બી.કે.એમ. સાયન્સ કોલેજના કેમ્પસથી આ રેલીની શરૂઆત થઇ હતી. જે નવસારી સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્વરછતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ રેલીનો મુખ્ય હેતુ આવનારી 2 ઓક્ટોબર સુધીમાં ક્લીન ઇન્ડિયા બનાવવાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ સહિત સ્થાનિકો જોડાયા હતા.

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વલસાડથી નવસારી સુધી સાયકલ રેલી યોજાઇ

નોંધનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ પેન ઇન્ડિયા સાયકલ રેલીનું ભવ્ય આયોજન વલસાડથી કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા પેન ઇન્ડીયા સાઇકલ રેલીનું આયોજન NCC દ્વારા વલસાડની બી.કે.એમ સાઇન્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના NCCના 24 જેટલા કેડેટ્સ પણ જોડાયા હતા. વલસાડ બી.કે.એમ. સાયન્સ કોલેજના કેમ્પસથી આ રેલીની શરૂઆત થઇ હતી. જે નવસારી સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્વરછતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ રેલીનો મુખ્ય હેતુ આવનારી 2 ઓક્ટોબર સુધીમાં ક્લીન ઇન્ડિયા બનાવવાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ સહિત સ્થાનિકો જોડાયા હતા.

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વલસાડથી નવસારી સુધી સાયકલ રેલી યોજાઇ

નોંધનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ પેન ઇન્ડિયા સાયકલ રેલીનું ભવ્ય આયોજન વલસાડથી કરવામાં આવ્યું હતું.

Intro:વલસાડ ખાતે આવેલ બી.કે.એમ. સાઇન્સ કોલેજ દ્વારા સ્વરછતા પખવાડા અતંર્ગત ઇન્ડીયા પેન સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 24 જેટલા એનસીસી કેડેટ દ્વારા વલસાડ થી નવસારી સુધી આ રેલી યોજી સ્વરછતા અંગે જાગૃતિ ફેલાવવા માં આવશેBody:ભારત ના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ ઉજવવા નું નક્કી કરેલ છે જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા પખવાડા પેન ઇન્ડીયા સાઇકલ રેલી નું આયોજન એનસીસી દ્વારા વલસાડ ની બી.કે.એમ સાઇન્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ના એનસીસી ના 24 જેટલા કેડેટ્સ પણ જોડાઈ રહયા છે...વલસાડ બી કે એમ સાયન્સ કોલેજ ના કેમ્પસ થી આ રેલી ની શરૂઆત થઇ નવસારી સુધી આ રેલી જશે અને સ્વરછતા અંગે જાગૃતિ ફેલાવશે આ રેલી નો મુખ્ય હેતુ આવનારી 2 જી ઓક્ટોબર સુધી માં ક્લીન ઇન્ડિયા બનાવવા ને લઈને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ સહીત એનસીસી અને સ્થાનિક લોકો જોડાયા હતાConclusion:નોંધનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જ્યંતી ની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ પેન ઇન્ડિયા સાયકલ રેલીનું ભવ્ય આયોજન આજે વલસાડ થી કરવામાં આવ્યું હતું

બાઈટ1 :-કર્નલ સુનિલ માન(કમાન્ડિંગ ઓફિસર એનસીસી બટાલિયન નવસારી)

બાઈટ2 :-વિકાસ દેસાઈ (આચાર્ય બી.કે.એમ. સાઇન્સ કોલેજ વલસાડ )

બાઈટ3 :-ફૈઝલ અન્સારી( એનસીસી કેડેટ બી.કે.એમ સાઇન્સ કોલેજ )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.