ETV Bharat / state

ફિરોઝપુર જનતા ટ્રેનના એન્જીનમાં ખામી સર્જાતા વલસાડથી સ્પેશિયલ ટ્રેન સમારકામ માટે મોકલાઈ - Ferozepur Janata Train latest news

વલસાડ: મુંબઈથી નીકળીને ફિરોઝપુર જતી ફિરોઝપુર જનતા ટ્રેન બુધવારે અમદાવાદ તરફ જતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસના ઉદવાડા સ્ટેશને એન્જીનનો પાવર ફેઈલ થઈ જતા ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી. જો કે, વલસાડમાંથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા.

etv bharat
author img

By

Published : Nov 20, 2019, 9:27 PM IST

મુંબઈથી નીકળીને ફિરોઝપુર જતી ફિરોઝપુર જનતા ટ્રેન બુધવારે અમદાવાદ તરફ જતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસના ઉદવાડા સ્ટેશને એન્જીનનો પાવર ફેઈલ થઈ જતા ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી. જો કે, વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા.

મુંબઈથી ફિરોઝપુર તરફ જતી ટ્રેન 19023 બુધવારના રોજ બપોરે ઉદવાડા સ્ટેશન ઉપર પહોંચતા જ પાવર ફેઈલ થઈ જતા ટ્રેન ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી, અનેક મુસાફરો સાથેની ટ્રેન ઉદવાડા ખાતે અટકી પડતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ ખોટકાઈ પડેલા એન્જીનને બનાવવા માટે વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ ત્યાં બપોરે મોકલવામાં આવ્યા હતા. જેની કામગીરી કર્યા બાદ 2 કલાક બાદ ટ્રેન ફરીથી રવાના કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ ઉદવાડા સ્ટેશને અટકેલી ટ્રેન 2 કલાક બાદ 2 વાગ્યે રવાના થઈ હતી

જો કે, આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ ટ્રેન વ્યવહારને તેની અસર પહોંચી ન હતી. અન્ય તમામ ટ્રેનો રાબેતા મુજબના સમયે દોડી હતી.

મુંબઈથી નીકળીને ફિરોઝપુર જતી ફિરોઝપુર જનતા ટ્રેન બુધવારે અમદાવાદ તરફ જતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસના ઉદવાડા સ્ટેશને એન્જીનનો પાવર ફેઈલ થઈ જતા ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી. જો કે, વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા.

મુંબઈથી ફિરોઝપુર તરફ જતી ટ્રેન 19023 બુધવારના રોજ બપોરે ઉદવાડા સ્ટેશન ઉપર પહોંચતા જ પાવર ફેઈલ થઈ જતા ટ્રેન ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી, અનેક મુસાફરો સાથેની ટ્રેન ઉદવાડા ખાતે અટકી પડતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ ખોટકાઈ પડેલા એન્જીનને બનાવવા માટે વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ ત્યાં બપોરે મોકલવામાં આવ્યા હતા. જેની કામગીરી કર્યા બાદ 2 કલાક બાદ ટ્રેન ફરીથી રવાના કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ ઉદવાડા સ્ટેશને અટકેલી ટ્રેન 2 કલાક બાદ 2 વાગ્યે રવાના થઈ હતી

જો કે, આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ ટ્રેન વ્યવહારને તેની અસર પહોંચી ન હતી. અન્ય તમામ ટ્રેનો રાબેતા મુજબના સમયે દોડી હતી.

Intro:મુંબઈ થી નીકળી ને ફિરોઝપુર જતી ફિરોઝપુર જનતા ટ્રેન આજે અમદાવાદ તરફ જતી વખતે બપોરે 12 વાગ્યા ની આસપાસ ના ઉદવાડા સ્ટેશને એન્જીન નો પાવર ફેઈલ થઈ જ્યાં ટ્રેન ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી જોકે તેના સમારકામ માટે વલસાડ લોકોશેડ માંથી વિશેષ સમારકામ ની ટ્રેન ઉદવાડા માટે રવાના કરવામાં આવી હતી Body:મુંબઈ થી ફિરોઝપુર તરફ જતી ટ્રેન 19023 આજે બપોરે ઉદવાડા સ્ટેશન ઉપર પોહચતા જ પાવર ફેઈલ થઈ જતા ટ્રેન ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી અનેક મુસાફરો સાથે ની ટ્રેન ઉદવાડા ખાતે અટકી પડતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું ખોટકાઈ પડેલા એન્જીન ને બનાવવા માટે વલસાડ લોકો સેડ માંથી વિશેષ સમારકામ માટે ની ટ્રેન સાથે કર્મચારીઓ ત્યાં બપોરે મોકલવામાં આવ્યા હતા જેની કામગીરી કર્યા બાદ 2 કલાક બાદ ટ્રેન ફરી થી રવાના કરવામાં આવી હતી આમ બપોરે 12 વાગ્યા ની આસપાસ ઉદવાડા સ્ટેશને અટકેલી ટ્રેન 2 કલાક બાદ 2 વાગ્યે રવાના થઈ હતી Conclusion:જોકે આ સમગ્ર ઘટના માં અન્ય કોઈ ટ્રેન વ્યવહાર ને તેની અસર પોહચી નોહતી અન્ય તમામ ટ્રેનો રાબેતા મુજબ ના સમયે દોડી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.