ETV Bharat / state

વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

author img

By

Published : Aug 11, 2020, 9:46 PM IST

નવસારીના સાંસદ સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં બુધવારના રોજ પ્રથમવાર આવી રહ્યા છે. પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં તેમના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેની પૂર્વ સંઘ્યાએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓએ ઓડિટોરિયમમાં વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે કામગીરી હાથ ધરી હતી.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાશે સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ

  • ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી. આર. પાટીલ પ્રથમવાર આવી રહ્યા છે વલસાડ
  • કોરોનાને કારણે સમગ્ર ઓડિટોરિયમને કરાયુ સેનેટાઇઝ
  • કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું કરાશે ચુસ્ત પાલન

વલસાડઃ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના હોદ્દાની કમાન સંભાળ્યા બાદ સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર જિલ્લામાં પારડી ખાતે આવી રહ્યા છે. બુધવારના રોજ પારડી ખાતે 9 વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ સંધ્યાએ મંગળવારે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પારડી શહેર ભાજપના પ્રમુખ સહિત અનેક કાર્યકરો કામગીરીમાં જોડાયા હતા.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

કોરોનાની મહામારીને ઘ્યાને લઈ મંગળવારે સમગ્ર ઓડિટોરિયમને સેનીટાઇઝ કરાઇ હતી. તેમજ બુધવારના રોજ પણ કાર્યક્રમમાં આવનારા તમામ લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ આપવામાં આવશે, સાથે જ ઓડિટોરિયમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

નોંધનીય છે કે, જિલ્લામાં સી આર પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવા માટે કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા છે અને જેને લઇને તેમનું અભિવાદન કાર્યક્રમ બે જગ્યાએ આયોજિત થાય તેવા પણ અણસારો મળી રહ્યાં છે.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

જોકે હજુ સુધી અન્ય કાર્યક્રમનું આયોજન હશે કે કેમ તે અંગે ચોક્કસ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ તેમછતાં પણ વલસાડ ખાતે મોંઘાભાઇ હોલમાં કાર્યક્રમ આયોજીત કરવા માટેની વલસાડ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હોવાનું ભાજપ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.

પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાશે સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ

  • ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી. આર. પાટીલ પ્રથમવાર આવી રહ્યા છે વલસાડ
  • કોરોનાને કારણે સમગ્ર ઓડિટોરિયમને કરાયુ સેનેટાઇઝ
  • કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું કરાશે ચુસ્ત પાલન

વલસાડઃ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના હોદ્દાની કમાન સંભાળ્યા બાદ સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર જિલ્લામાં પારડી ખાતે આવી રહ્યા છે. બુધવારના રોજ પારડી ખાતે 9 વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ સંધ્યાએ મંગળવારે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પારડી શહેર ભાજપના પ્રમુખ સહિત અનેક કાર્યકરો કામગીરીમાં જોડાયા હતા.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

કોરોનાની મહામારીને ઘ્યાને લઈ મંગળવારે સમગ્ર ઓડિટોરિયમને સેનીટાઇઝ કરાઇ હતી. તેમજ બુધવારના રોજ પણ કાર્યક્રમમાં આવનારા તમામ લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ આપવામાં આવશે, સાથે જ ઓડિટોરિયમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

નોંધનીય છે કે, જિલ્લામાં સી આર પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવા માટે કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા છે અને જેને લઇને તેમનું અભિવાદન કાર્યક્રમ બે જગ્યાએ આયોજિત થાય તેવા પણ અણસારો મળી રહ્યાં છે.

Morarji Desai Auditorium
વલસાડઃ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે

જોકે હજુ સુધી અન્ય કાર્યક્રમનું આયોજન હશે કે કેમ તે અંગે ચોક્કસ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ તેમછતાં પણ વલસાડ ખાતે મોંઘાભાઇ હોલમાં કાર્યક્રમ આયોજીત કરવા માટેની વલસાડ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હોવાનું ભાજપ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.

પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવતીકાલે સી આર પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.