વલસાડ: સરીગામ પાગીફળિયા પાસે નવીનગરીનો પરિવાર સોમવારે સરઈ લગ્ન પ્રસંગમાંથી સાંજે બાઇક પર પરત સરીગામ આવી રહ્યો હતો. ત્યારે સરીગામથી નારગોલ તરફ કાર ચાલક હેમંત લાલજી ભદ્રા તથા નારગોલ મરીન પોલીસનો કર્મચારી કલ્પેશ જાની દારૂ ભરેલી કાર પૂરઝડપે હંકારી જતા હતા. ત્યારે માંડામાં ઓવરટેકની લહાયમાં બાઇકને અડફેટે લેતા પ્રવીણ ગણેશભાઈ વારલી અને સાગર કાંતિભાઈ હીરોત્તરાનું ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું.
અકસ્માત સર્જી 2 નિર્દોષનો ભોગ લેનારા નારગોલ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ - વલસાડ જિલ્લાના સરીગામ સરઈ માર્ગ
વલસાડ જિલ્લાના સરીગામ સરઈ માર્ગ પર સોમવારે કારથી અકસ્માત સર્જી બે નિર્દોષના જીવ લઇ પોલીસકર્મી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયો હતો. જેમાં નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

વલસાડ
વલસાડ: સરીગામ પાગીફળિયા પાસે નવીનગરીનો પરિવાર સોમવારે સરઈ લગ્ન પ્રસંગમાંથી સાંજે બાઇક પર પરત સરીગામ આવી રહ્યો હતો. ત્યારે સરીગામથી નારગોલ તરફ કાર ચાલક હેમંત લાલજી ભદ્રા તથા નારગોલ મરીન પોલીસનો કર્મચારી કલ્પેશ જાની દારૂ ભરેલી કાર પૂરઝડપે હંકારી જતા હતા. ત્યારે માંડામાં ઓવરટેકની લહાયમાં બાઇકને અડફેટે લેતા પ્રવીણ ગણેશભાઈ વારલી અને સાગર કાંતિભાઈ હીરોત્તરાનું ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું.
અકસ્માત સર્જી 2 નિર્દોષના મોત મામલે નારગોલ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ
અકસ્માત સર્જી 2 નિર્દોષના મોત મામલે નારગોલ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ