વાપીમાં કોરોના દર્દીઓ માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે આશ્રમ ઉભો કર્યો
ક્વોરોન્ટાઇન વોર્ડમાં દર્દીને દાખલ કરતા પહેલાં રજીસ્ટરમાં તેની નોંધણી
વાપીમાં કોરોના દર્દીઓ માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે આશ્રમ ઉભો કર્યો
ક્વોરોન્ટાઇન વોર્ડમાં દર્દીને દાખલ કરતા પહેલાં રજીસ્ટરમાં તેની નોંધણી
એક જ દિવસમાં 1 દર્દી ક્વોરોન્ટાઇન અને 35થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી
દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે.
વલસાડ : કોરોના દર્દીઓ માટે આશ્રમ આ શબ્દ સાંભળીને દરેકને આંચકો લાગવો સ્વાભાવિક છે. આવા અનેક શબ્દોને કોરોના મહામારી સાથે જોડી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આ કપરા સમયમાં સેવાની ધૂણી ધખાવી છે. કોરોના મહામારીમાં મુંબઈમાં આગવી કોઠાસૂઝથી 564 દર્દીઓને સાજા કર્યા બાદ હવે, વાપીમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખી સંસ્થાએ નિઃશુલ્ક covid-19 ક્વોરોન્ટાઇન વોર્ડ શરૂ કર્યો છે. જે અંગેની તમામ વ્યવસ્થા અફલાતૂન છે. જેમાં દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે. એવો અભિગમ સંસ્થાએ કેળવ્યો છે.
વાપીમાં કોરોના દર્દીઓ માટે શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટે આશ્રમ ઉભો કર્યો
ક્વોરોન્ટાઇન વોર્ડમાં દર્દીને દાખલ કરતા પહેલાં રજીસ્ટરમાં તેની નોંધણી
એક જ દિવસમાં 1 દર્દી ક્વોરોન્ટાઇન અને 35થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી
દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે.
વલસાડ : કોરોના દર્દીઓ માટે આશ્રમ આ શબ્દ સાંભળીને દરેકને આંચકો લાગવો સ્વાભાવિક છે. આવા અનેક શબ્દોને કોરોના મહામારી સાથે જોડી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આ કપરા સમયમાં સેવાની ધૂણી ધખાવી છે. કોરોના મહામારીમાં મુંબઈમાં આગવી કોઠાસૂઝથી 564 દર્દીઓને સાજા કર્યા બાદ હવે, વાપીમાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખી સંસ્થાએ નિઃશુલ્ક covid-19 ક્વોરોન્ટાઇન વોર્ડ શરૂ કર્યો છે. જે અંગેની તમામ વ્યવસ્થા અફલાતૂન છે. જેમાં દર્દીએ 'ભક્ત' છે. વોર્ડ એ 'આશ્રમ' છે. અને સારવાર એ 'યાત્રા' છે. એવો અભિગમ સંસ્થાએ કેળવ્યો છે.