ETV Bharat / state

વડોદરામાં PUC સર્ટીફીકેટ કઢાવવા માટે વાહનચાલકોની લાંબી કતાર - નવા ટ્રાફિક  નિયમો

વડોદરાઃ શહેરના વિવિધ PUC સેન્ટરો પર PUC સર્ટીફીકેટ કઢાવવામાં વાહનચાલકોની લાંબી કતાર જોવા મળી રહી છે. ખાસ કરીને હેલ્મેટને લઈને શહેરના વિવિધ હેલ્મેટ દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

વડોદરામાં PUC સર્ટીફીકેટ કઢાવવા માટે વાહનચાલકોની લાંબી કતાર
author img

By

Published : Sep 14, 2019, 10:20 PM IST

તા.16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદઅંશે રાહત આપી છે.

વડોદરામાં PUC સર્ટીફીકેટ કઢાવવા માટે વાહનચાલકોની લાંબી કતાર

ગુજરાત સહિત તમામ શહેરોમાં તા 16મી સપ્ટેમ્બરથી નવા નિયમ લાગુ કરી દેવામાં આવશે, ત્યારે ટ્રાફિકના નિયમનમાં PUC સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત 100 રૂપિયા અને બીજી વખત 500 રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે PUC સર્ટિફિકેટ કઢાવવા માટે વાહનચાલકોની ભીડ ઉમટી રહી છે.

તા.16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદઅંશે રાહત આપી છે.

વડોદરામાં PUC સર્ટીફીકેટ કઢાવવા માટે વાહનચાલકોની લાંબી કતાર

ગુજરાત સહિત તમામ શહેરોમાં તા 16મી સપ્ટેમ્બરથી નવા નિયમ લાગુ કરી દેવામાં આવશે, ત્યારે ટ્રાફિકના નિયમનમાં PUC સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત 100 રૂપિયા અને બીજી વખત 500 રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે PUC સર્ટિફિકેટ કઢાવવા માટે વાહનચાલકોની ભીડ ઉમટી રહી છે.

Intro:PUC તેમજ HSRP નંબર પ્લેટમાં નિયમોના પાલન કરવામાં 15 દિવસ માટે છૂટ આપવામાં આવી છે. તેમ છતાં વડોદરા ખાતે લોકો વહેલી સવારથી PUC કાઢવા લાઇનમાં ઉભા રહ્યાં હતાં..Body:વડોદરા શહેરના વિવિધ PUC સેન્ટરો પર PUC સર્ટીફીકેટ કઢાવવામાં વાહનચાલોકની લાંબી લાઈનો લાગી હતી.ખાસ કરીને હેલ્મેટ ને લઈને શહેરના વિવિધ હેલ્મેટ દુકાનો પર ગ્રાહકોની ઘરાકી જોવા મળી હતી..

Conclusion:તા. 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો ટાઈમ આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદ અંશે રાહત આપી છે. તા 16મી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત તમામ શહેરોમાં નવા નિયમ લાગુ કરી દેવામાં આવનાર છે. ત્યારે ટ્રાફિકના નિયમનમાં પીયૂસી સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત સો રૂપિયા અને બીજી વખત પાંચસો રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ વાહન ચાલકોએ પીયૂસી સર્ટિફિકેટ કઢાવવા માટે દોટ મૂકી હતી. શહેરીજનો વહેલી સવારથી જ પીયૂસી સેન્ટરો ખાતે લાંબી લાઈનો જોવા મળ્યા હતાં.. આ લાંબી કતારો જોતા એક સંમયે નોટબંધી સમયે થયેલી લાંબી લાઈનોની યાદ તાજા થઈ હતી તે સમયે લોકો નોટો લેવા માટે લાઈનો ઉભા રહેતા જોવા મળતા હતા તો હવે લોકો પીયૂસીની લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.