ETV Bharat / state

વડોદરામાં કોંગ્રેસ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ યોજાયો - Re-worship of Shriram Temple

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડોદરામાં મંગળબજાર વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વડોદરા ન્યૂઝ
વડોદરા ન્યૂઝ
author img

By

Published : Aug 5, 2020, 10:47 PM IST

વડોદરાઃ શહેરના મંગળબજાર વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

5 મી ઓગષ્ટ બુધવારના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મંગળબજારના જુના ઓક્ટ્રોય કચેરી ખાતે આવેલા રામજી મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના પદાધિકારીઓ અને રામભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રામભક્તોએ શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી.

વડોદરાઃ શહેરના મંગળબજાર વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

5 મી ઓગષ્ટ બુધવારના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મંગળબજારના જુના ઓક્ટ્રોય કચેરી ખાતે આવેલા રામજી મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના પદાધિકારીઓ અને રામભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રામભક્તોએ શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.