મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થયાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો. તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.
વડોદરા વનવિભાગે તળાવ વચ્ચે આવેલા ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કર્યુ - VDR
વડોદરા: જિલ્લાના સિનોરમાં તળાવ વચ્ચે આવેલા ઝાડ પર વાનર ફસાઈ ગયા હતા. જેને વનખાતાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી બચાવી લીધા હતા.
![વડોદરા વનવિભાગે તળાવ વચ્ચે આવેલા ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કર્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3816179-thumbnail-3x2-vdr.jpg?imwidth=3840)
વડોદરા વનવિભાગે તળાવમાં ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કર્યુ
મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થયાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો. તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.
ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કરાયું
ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કરાયું
Intro:વડોદરા વનવિભાગે તળાવમાં ઝાડ પર ફસાયેલા વાનરને બચાવી રેસ્કયુ કરાયું..
વડોદરા જિલ્લાના સિનોરમાં તળાવ વચ્ચે આવેલા ઝાડ પર વાનરો ફસાઈ ગયા હતા જેને વનખાતાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી બચાવી લેવાયા હતા..
Body:મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થલાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.
બે ત્રણ દિવસનો સમય થઇ ગયા બાદ ગ્રામજનોને વાંદરા ફસાયાની જાણકારી મળી હતી જેને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ વનખાતાનો સંપર્ક કર્યો હતો જે બાદ વનવિભાગે વાંદરાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.Conclusion:વનવિભાગે તરાપાની બનાવી ઝાડ સાથે દોરડું બાધી અને બીજો છેડો તળાવની પાળ ઉપર બાંધવામાં આવ્યો હતો સતત બે કલાકની જહેમત બાદ દોરડું બાંધવાની કામગીરી કર્યા બાદ દોરડા ઉપર ચાલીને ફસાયેલા વાંદરાઓ બહાર કાઢવામાં સફળતા મળી હતી..વનવિભાગની મહેનત બાદ ૫ થી વધુ વાનરનો બચાવી રેસ્કયું કરવામાં આવ્યા હતા..
વડોદરા જિલ્લાના સિનોરમાં તળાવ વચ્ચે આવેલા ઝાડ પર વાનરો ફસાઈ ગયા હતા જેને વનખાતાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસક્યુ કરી બચાવી લેવાયા હતા..
Body:મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં ચાર દિવસ અગાઉ ભારે વરસાદને કારણે શિનોર તાલુકાના વણિયાદ ગામે આવેલા તળાવમાં પાણીની આવક થલાના કારણે તળાવમાં પાણી આવે તે અગાઉ તળાવની વચ્ચે આવેલા ઝાડમા કેટલાક વાંદરાઓએ આશરો લીધો હતો તે વાંદરા તળાવનું પાણી વધવાને કારણે ફસાઈ ગયા હતા.
બે ત્રણ દિવસનો સમય થઇ ગયા બાદ ગ્રામજનોને વાંદરા ફસાયાની જાણકારી મળી હતી જેને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ વનખાતાનો સંપર્ક કર્યો હતો જે બાદ વનવિભાગે વાંદરાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.Conclusion:વનવિભાગે તરાપાની બનાવી ઝાડ સાથે દોરડું બાધી અને બીજો છેડો તળાવની પાળ ઉપર બાંધવામાં આવ્યો હતો સતત બે કલાકની જહેમત બાદ દોરડું બાંધવાની કામગીરી કર્યા બાદ દોરડા ઉપર ચાલીને ફસાયેલા વાંદરાઓ બહાર કાઢવામાં સફળતા મળી હતી..વનવિભાગની મહેનત બાદ ૫ થી વધુ વાનરનો બચાવી રેસ્કયું કરવામાં આવ્યા હતા..