ETV Bharat / state

વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(National Green Tribunal)નો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. મેયર કેયુર રોકડિયાએ પર્યાવરણવિદો સાથે બેઠક યોજી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ (Vishwamitri Project) તૈયાર કરવા અને તેના સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

author img

By

Published : Jun 8, 2021, 10:11 AM IST

વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક
વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક
  • વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત પાલિકા ખાતે બેઠકોનો દોર શરૂ
  • નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં
  • વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કામ શરૂ કરાવા માટે યોજાઇ બેઠક

વડોદરાઃ મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયાએ બેઠક યોજી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવા અને સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિશ્વમિત્રી શુદ્ધિકરણ અંગે બેઠકોનો દોર પણ મેયર કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યો છે. એક બાજુ શહેરના ભાજપ અધ્યક્ષ વિજય શહેર વડોદરા ટીમ અંતર્ગત વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને કરોડો રૂપિયા સરકાર પાસે પ્રોજેક્ટ પણ પાસ કરવા તૈયાર છે, ત્યારે બીજી બાજુ Ngt ના ચુકાદા બાદ આજે પર્યાવરણવિદો રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ સાથે મેયર કેયુર રોકડિયાએ એક બેઠક યોજી હતી. વિશ્વામિત્રી નદી પુનઃ જીવીત કરવા માટે પર્યાવરણવિદો આગળ આવ્યા છે.

આ પણ વાંચોઃ વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી શરૂ

વિશ્વામિત્રી પ્રોજેક્ટ સોનાની ખાણ હોય મેયર અને શહેર ભાજપ અધ્યક્ષ આમને-સામને

વિશ્વામિત્રી સોનાની ખાણ સમાન હોય તેને લઈને શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા આમને-સામને આવી ગયા છે. મેયર કેયુર કેવડીયા પોતાને ટેકનો ક્રેટ એન્જિનિયર સમજે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટેક્નોક્રેટ એન્જિનિયર કે ડૉક્ટરનો વિષય નથી. NGT ના ચુકાદા બાદ પર્યાવરણવિદ સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ મીટિંગ યોજી હતી અને વિશ્વામિત્રી નદી કેવી રીતે ચોખ્ખી કરવી દબાણો કેવી રીતે દૂર કરવા ડિજિટલ મેપિંગ કેવી રીતે કરવો તેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીને લઈને પર્યાવરણવિડ નિસ્વાર્થભાવે નદીને પુનઃજીવીત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે તેઓની ઈચ્છા છે કે, વિશ્વામિત્રી નદી જે પવિત્રનદી છે તે ચોખ્ખી થઈ જાય નદી પહોળી થઇ જાય અને તેની પર આવેલા દબાણો છે તેને પણ તોડી નાખવામાં આવે છે.

વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કામ શરૂ

બીજી બાજુ વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કેટલા રાજકારણીઓ થનગની રહ્યા છે સરકાર દ્વારા જે ફંડ કરવામાં આવે તેના પર તેઓ ધંધો કરી રહ્યા છે. અગાઉ પણ જ્યારે બાળુ શુક્લ મેયર હતા, ત્યારે વિશ્વામિત્રી નદીનું તેઓએ અભિયાન ઉઠાવ્યું હતું અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલું કરીને કચરો પણ હટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એક કામગીરી બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ તેઓ સાંસદ પણ બન્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી. અગાઉ પણ વિશ્વામિત્રને લઈને નાટકો થઈ ચૂક્યા છે હવે ફરી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ અને સોનાની ખાણ સમજે છે.

આ પણ વાંચોઃ લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું

ત્રણ પેઢીથી નાગરિકોને માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કરવામાં આવે છે વાત

ત્રણ પેઢીથી નાગરિકોને માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરવામાં આવે છે પણ હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ જેમાં બિલ્ડર, હોટલ, પ્લોટ સ્કૂલ-કોલેજ, ધંધાકીય પ્લોટ પણ આવેલા છે. તેનો પણ તોડવાનો વારો આવી શકે છે તેના પર પણ રાજકારણીઓ અને મોટા માથાઓ ભ્રષ્ટાચાર પણ આચરશે. ત્રણ પેઢીથી નાગરિકો માત્ર વિશ્વામિત્રીના સ્વપ્ન જોઇ રહી છે અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો દેવામાં આવ્યો હતો અને તૈયાર પણ કરી દેવામાં આવ્યો હતો. તો સરકાર કોની રાહ જુએ છે જેને અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવ્યો હોય તેવા અથવા અન્ય જેને મેટ્રો સિટીમાં કામગીરી કરી હોય તેવા લોકોને પણ પ્રોજેક્ટ આપી દે તો વિશ્વામિત્રી પુનર્જીવિત થઈ શકે છે પરંતુ મોટા માથાઓ રાજકારણીઓ અને સંગઠનના હોદ્દેદારોને માત્ર આમાં સરકાર પાસે રૂપિયા આવે તેનો હોઇયા કરી નાખવા છે.

તંત્ર દ્વારા નાગરિકોને અનેક સપનાં બતાવ્યાં

વડોદરા તંત્ર દ્વારા નાગરિકોને અનેક સપનાં બતાવ્યાં છે. જેમાં ક્રોકોડાઈલ પ્રોજેક્ટ જેના પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને નાગરિકને બતાવવા પણ આવ્યા હતા પણ એ ક્રોકોડાઈલ પ્રોજેક્ટ પણ શરૂ થયો ન હતો. વડોદરાના એક જાગૃત નાગરિક દ્વારા પણ વિશ્વામિત્રીનો એક ઘાટને સાફ-સફાઈ કરીને તેણે ચોખ્ખું કરવામાં આવી રહ્યું છે. તો તંત્ર દ્વારા ભેગા થઈને આખી વિશ્વામિત્રી કેમ પુનઃ જીવંત ન કરી શકે તે પણ નાગરિકો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

  • વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત પાલિકા ખાતે બેઠકોનો દોર શરૂ
  • નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં
  • વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કામ શરૂ કરાવા માટે યોજાઇ બેઠક

વડોદરાઃ મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયાએ બેઠક યોજી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવા અને સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિશ્વમિત્રી શુદ્ધિકરણ અંગે બેઠકોનો દોર પણ મેયર કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યો છે. એક બાજુ શહેરના ભાજપ અધ્યક્ષ વિજય શહેર વડોદરા ટીમ અંતર્ગત વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને કરોડો રૂપિયા સરકાર પાસે પ્રોજેક્ટ પણ પાસ કરવા તૈયાર છે, ત્યારે બીજી બાજુ Ngt ના ચુકાદા બાદ આજે પર્યાવરણવિદો રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ સાથે મેયર કેયુર રોકડિયાએ એક બેઠક યોજી હતી. વિશ્વામિત્રી નદી પુનઃ જીવીત કરવા માટે પર્યાવરણવિદો આગળ આવ્યા છે.

આ પણ વાંચોઃ વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી શરૂ

વિશ્વામિત્રી પ્રોજેક્ટ સોનાની ખાણ હોય મેયર અને શહેર ભાજપ અધ્યક્ષ આમને-સામને

વિશ્વામિત્રી સોનાની ખાણ સમાન હોય તેને લઈને શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા આમને-સામને આવી ગયા છે. મેયર કેયુર કેવડીયા પોતાને ટેકનો ક્રેટ એન્જિનિયર સમજે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટેક્નોક્રેટ એન્જિનિયર કે ડૉક્ટરનો વિષય નથી. NGT ના ચુકાદા બાદ પર્યાવરણવિદ સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ મીટિંગ યોજી હતી અને વિશ્વામિત્રી નદી કેવી રીતે ચોખ્ખી કરવી દબાણો કેવી રીતે દૂર કરવા ડિજિટલ મેપિંગ કેવી રીતે કરવો તેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીને લઈને પર્યાવરણવિડ નિસ્વાર્થભાવે નદીને પુનઃજીવીત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે તેઓની ઈચ્છા છે કે, વિશ્વામિત્રી નદી જે પવિત્રનદી છે તે ચોખ્ખી થઈ જાય નદી પહોળી થઇ જાય અને તેની પર આવેલા દબાણો છે તેને પણ તોડી નાખવામાં આવે છે.

વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કામ શરૂ

બીજી બાજુ વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કેટલા રાજકારણીઓ થનગની રહ્યા છે સરકાર દ્વારા જે ફંડ કરવામાં આવે તેના પર તેઓ ધંધો કરી રહ્યા છે. અગાઉ પણ જ્યારે બાળુ શુક્લ મેયર હતા, ત્યારે વિશ્વામિત્રી નદીનું તેઓએ અભિયાન ઉઠાવ્યું હતું અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલું કરીને કચરો પણ હટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એક કામગીરી બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ તેઓ સાંસદ પણ બન્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી. અગાઉ પણ વિશ્વામિત્રને લઈને નાટકો થઈ ચૂક્યા છે હવે ફરી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ અને સોનાની ખાણ સમજે છે.

આ પણ વાંચોઃ લુપ્ત થતી શાર્ક માછલી પ્રજાતિના બચ્ચાને બચાવવા WWF-Indiaના સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ દરિયા ખાતે સંશોધન હાથ ધરાયું

ત્રણ પેઢીથી નાગરિકોને માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કરવામાં આવે છે વાત

ત્રણ પેઢીથી નાગરિકોને માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરવામાં આવે છે પણ હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ જેમાં બિલ્ડર, હોટલ, પ્લોટ સ્કૂલ-કોલેજ, ધંધાકીય પ્લોટ પણ આવેલા છે. તેનો પણ તોડવાનો વારો આવી શકે છે તેના પર પણ રાજકારણીઓ અને મોટા માથાઓ ભ્રષ્ટાચાર પણ આચરશે. ત્રણ પેઢીથી નાગરિકો માત્ર વિશ્વામિત્રીના સ્વપ્ન જોઇ રહી છે અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો દેવામાં આવ્યો હતો અને તૈયાર પણ કરી દેવામાં આવ્યો હતો. તો સરકાર કોની રાહ જુએ છે જેને અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવ્યો હોય તેવા અથવા અન્ય જેને મેટ્રો સિટીમાં કામગીરી કરી હોય તેવા લોકોને પણ પ્રોજેક્ટ આપી દે તો વિશ્વામિત્રી પુનર્જીવિત થઈ શકે છે પરંતુ મોટા માથાઓ રાજકારણીઓ અને સંગઠનના હોદ્દેદારોને માત્ર આમાં સરકાર પાસે રૂપિયા આવે તેનો હોઇયા કરી નાખવા છે.

તંત્ર દ્વારા નાગરિકોને અનેક સપનાં બતાવ્યાં

વડોદરા તંત્ર દ્વારા નાગરિકોને અનેક સપનાં બતાવ્યાં છે. જેમાં ક્રોકોડાઈલ પ્રોજેક્ટ જેના પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા અને નાગરિકને બતાવવા પણ આવ્યા હતા પણ એ ક્રોકોડાઈલ પ્રોજેક્ટ પણ શરૂ થયો ન હતો. વડોદરાના એક જાગૃત નાગરિક દ્વારા પણ વિશ્વામિત્રીનો એક ઘાટને સાફ-સફાઈ કરીને તેણે ચોખ્ખું કરવામાં આવી રહ્યું છે. તો તંત્ર દ્વારા ભેગા થઈને આખી વિશ્વામિત્રી કેમ પુનઃ જીવંત ન કરી શકે તે પણ નાગરિકો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.