ETV Bharat / state

ગીર સોમનાથમાં પ્રોપર્ટી ટેક્સ ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ અપાશે - Property tax payers will get 10% refund

કોવિડ-19 સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ભરશે તો તેમને 10 ટકા રિફંડ આપવામાં આવશે.

Property tax
Property tax
author img

By

Published : Jun 13, 2020, 8:31 PM IST

ગીર સોમનાથઃ જિલ્લામાં પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ આપવામાં આવશે. જિલ્લાનાં વાણિજ્ય એકમોને વર્ષ 2020-21 વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણીમાં 20 ટકાની માફી આપવામાં આવશે.

જે અંતર્ગત વર્ષ 2020-21માં વાણિજ્યયાક પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 20 ટકાની રકમ પરત કરવામાં આવશે.

કોવિડ-19 સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારના તમામ રહેણાક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ભરશે. તો તેમને 10 ટકા રિફંડ આપવામાં આવશે. તેમજ જે મિલકતદારોએ વર્ષ 2020-21ના રહેણાંક પ્રોપર્ટી ટેકસની 100 ટકા ચૂકવણી કરી હશે તેમને 10 ટકા રકમ પરત કરવામાં આવશે.

સરકારની આ રાહતનો શહેરીજનોને લાભ લેવા વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જાહેરનામું બહાર પાડ્યું હતું.

ગીર સોમનાથઃ જિલ્લામાં પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 10 ટકા રિફંડ આપવામાં આવશે. જિલ્લાનાં વાણિજ્ય એકમોને વર્ષ 2020-21 વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચૂકવણીમાં 20 ટકાની માફી આપવામાં આવશે.

જે અંતર્ગત વર્ષ 2020-21માં વાણિજ્યયાક પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરતાં મિલકતદારોને 20 ટકાની રકમ પરત કરવામાં આવશે.

કોવિડ-19 સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહતના પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારના તમામ રહેણાક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ભરશે. તો તેમને 10 ટકા રિફંડ આપવામાં આવશે. તેમજ જે મિલકતદારોએ વર્ષ 2020-21ના રહેણાંક પ્રોપર્ટી ટેકસની 100 ટકા ચૂકવણી કરી હશે તેમને 10 ટકા રકમ પરત કરવામાં આવશે.

સરકારની આ રાહતનો શહેરીજનોને લાભ લેવા વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જાહેરનામું બહાર પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.