ETV Bharat / state

પાંજરામાં પુરાયેલા દીપડાને ગામલોકોએ ઇજાગ્રસ્ત કર્યો

તાપી: થોડા દિવસ અગાઉ તાપી જિલ્લાના પેલાડ બુહારીમાં દીપડા દ્વારા એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે દીપડાએ ખેડૂત પર કરેલા હુમલાના કારણે ગ્રામજનોએ પાંજરામાં દીપડા હેરાન કરતા દીપડો ઘાયલ થયો હતો.

author img

By

Published : Apr 12, 2019, 9:25 AM IST

દિપડાને વનવિભાગે પાંજરામાં પૂર્યું

થોડા દિવસ આગાઉ વહેલી સવારે તાપી જિલ્લાના પેલાદ બુહારી ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. ગામના ખેડૂત સુરેશભાઈ માવજીભાઈ ભંડારી પોતાના ખેતરે સવારે 7 વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી પીવડાવવા ગયા હતા ત્યારે અચાનક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.

દિપડાને વનવિભાગે પાંજરામાં પૂર્યું

ત્યારબાદ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે દીપડાને પકડી પાંજરામાં પુરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ગામમાં પાંજરામાં પુરાયેલા દીપડાને હેરાન કરતા દીપડો ઘાયલ થયો હતો. જે બાદ વન વિભાગે દીપડાને વાલોડ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવાર બાદ જંગલમાં તેને પરત છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ આગાઉ વહેલી સવારે તાપી જિલ્લાના પેલાદ બુહારી ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. ગામના ખેડૂત સુરેશભાઈ માવજીભાઈ ભંડારી પોતાના ખેતરે સવારે 7 વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી પીવડાવવા ગયા હતા ત્યારે અચાનક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.

દિપડાને વનવિભાગે પાંજરામાં પૂર્યું

ત્યારબાદ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે દીપડાને પકડી પાંજરામાં પુરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ગામમાં પાંજરામાં પુરાયેલા દીપડાને હેરાન કરતા દીપડો ઘાયલ થયો હતો. જે બાદ વન વિભાગે દીપડાને વાલોડ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવાર બાદ જંગલમાં તેને પરત છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:Body:

R_GJ_TAP_01_11APR19_DIPDO_PURAYO_PANJARE_MEHUL_GOSWAMI_SCRIPT





થોડા દિવસ પહેલા તાપી જિલ્લાના પેલાડ-બુહારીમાં દીપડા દ્વારા એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો.આજે આ દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરા માં પુરાઈ જતા ગ્રામજનો એ રાહત નો દમ લીધો હતો.જો કે દીપડા એ ખેડૂત પર કરેલા હુમલા ના કારણે ગ્રામજનો એ પાંજરા માં દીપડા સાથે ચેડાં કર્યા હતા.જેમાં દીપડો ઘવાતા તેને સારવાર માટે લાઇ જવાયો હતો.







વિઓ.



    થોડા દિવસ આગાઉ વહેલી સવારે તાપી જિલ્લાના પેલાદ બુહારી ગામે દીપડા એ ખેડૂત પર હુમલો કર્યો હતો. બનવા પામી હતી .ગામના ખેડૂત સુરેશભાઈ માવજીભાઈ ભંડારી પોતાના ખેતરે સવારે 7 વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી પીવડાવવા ગયા હતા ત્યારે અચાનક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો અને તેઓને વધુ ઈજાઓ થતા સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .ત્યારબાદ વન વિભાગ વિભાગ દ્વારા  ઘટના સ્થળે  દીપડા નેે પકડવા પાંજરું મુુકાયું હતું.જેમાં આજે સવારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો માં આક્રોશ જોવા  મળ્યો હતો. ગ્રામજનોએ ગામ માં પાંજરામાં પુરાયેલા દીપડા સાથે ચેડાં કરી તેને ઘાયલ કર્યો હતો.



 વન વિભાગે દીપડા ને વાલોડ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવાર બાદ જંગલ માં છોડવાની કાર્યવાહી હાથ ધરશે.....


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.