ETV Bharat / state

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના 12થી વધુ ગામોમાં પાણીની વિકટ સમસ્યા - water isuu

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના 12થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાથીને ખેડૂતો અને માલધારીને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો છે. સારો વરસાદ થયો હોવા છતા પુરતુ પાણી નથી મળી રહ્યું, આ સાથે તળાવ ભરાય નહી ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

્ુિપુિપ
author img

By

Published : Jun 21, 2019, 9:26 PM IST

સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના સીતાપુર ખાવડા પથુગઢ જોડી નવલગઢ જસાપર ગામના તળાવો ખાલીખમ અને બોર, કુવાના તળ પણ ઊંડા ઉતરી જતા પાણી માટે રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓમાંથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલ ખાલીખમ છે, ત્યારે નર્મદાના નીરની માંગ સાથે કલેક્ટર કચેરી પર ગામ લોકોએ આક્ષેપ કર્યો કે, આ બ્રાન્ચની કેનાલમાં પાણી માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામા નથી આવી. આ સાથે વરસાદ થાય અને તળાવ ભરાય ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા નહી આવે તો ખેડૂતો અને માલધારીઓ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગરના ૧૨થી વધુ ગામોમાં પાણીની સમસ્યા.

સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના સીતાપુર ખાવડા પથુગઢ જોડી નવલગઢ જસાપર ગામના તળાવો ખાલીખમ અને બોર, કુવાના તળ પણ ઊંડા ઉતરી જતા પાણી માટે રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓમાંથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલ ખાલીખમ છે, ત્યારે નર્મદાના નીરની માંગ સાથે કલેક્ટર કચેરી પર ગામ લોકોએ આક્ષેપ કર્યો કે, આ બ્રાન્ચની કેનાલમાં પાણી માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામા નથી આવી. આ સાથે વરસાદ થાય અને તળાવ ભરાય ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા નહી આવે તો ખેડૂતો અને માલધારીઓ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગરના ૧૨થી વધુ ગામોમાં પાણીની સમસ્યા.
સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના સીતાપુર ખાવડા પથુગઢ જોડી નવલગઢ જસાપર સહિતના ૧૨ થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે 25 હજારથી વધુ ખેડૂતોને પણ જરૂરી વસ્તુઓ ના કારણે પશુધનની સંખ્યામાં પણ વધારે છે. તળાવો ખાલીખમ છે બોર અને કુવાના તળ પણ ઉડા ઉતરી જતા પાણી માટે રઝળપાટ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે આ ગામડાઓમાંથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલ ખાલીખમ છે ત્યારે નર્મદાના નીરની માંગ સાથે કલેટર કચેરીએ આક્ષેપ કર્યો હતો. આ બ્રાન્ચ કેનાલમાં પાણી માટે અનેક રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન  કરાઇ હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો છે સારો વરસાદ થાય અને તળાવ ભરાય ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા નહિ આવે તો ખેડૂતોને માલધારીઓએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.