ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ વડાપ્રધાને ગજવી જાહેરસભા - NitinPatel

સુરેન્દ્રનગર: લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ગુજરાતમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને આંણદમાં જાહેરસભા યોજાઇ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 9:42 PM IST

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક મજબૂત સરકાર બનાવવાની છે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કૌભાંડ કરવામાં આવ્યું નથી. દેશને વધુ મજબૂત બનાવવા માટે તમે બધા મને સાથ અને સહકાર આપો અને ગુજરાતમાં બધી બેઠક ઉપર કમળને વિજયી બનાવો. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે અને સાથે ખેડૂતો પણ સારો પાક વાવણી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભા

કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પ્રધાન કુંવરજીભાઇ, વાસણભાઈ આહીર, શંભુ પ્રસાદ, રમણલાલ વોરા, આઈ. કે. જાડેજા, ભરત પંડયા તેમજ જિલ્લાના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેન્દ્ર મુંજપરા, મોહન કુંડારિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક મજબૂત સરકાર બનાવવાની છે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કૌભાંડ કરવામાં આવ્યું નથી. દેશને વધુ મજબૂત બનાવવા માટે તમે બધા મને સાથ અને સહકાર આપો અને ગુજરાતમાં બધી બેઠક ઉપર કમળને વિજયી બનાવો. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે અને સાથે ખેડૂતો પણ સારો પાક વાવણી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભા

કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પ્રધાન કુંવરજીભાઇ, વાસણભાઈ આહીર, શંભુ પ્રસાદ, રમણલાલ વોરા, આઈ. કે. જાડેજા, ભરત પંડયા તેમજ જિલ્લાના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેન્દ્ર મુંજપરા, મોહન કુંડારિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

SNR
DATE : 17/04/19
VIJAY BHATT 


 સુરેન્દ્રનગર માં વડાપ્રધાન ની જાહેર સભા

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પુર જોશમાં ચાલુ છે જે માટે હવે થોડાક દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન આજે ગુજરાત ની મુલાકાતે આવ્યા છે અને તેઓ જાહેર સભા ને સંબોધન કરેલ ત્યારે આજરોજ સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ માં એક જાહેર સભાને સંબોધન કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી હતી.આજે યોજાયેલ કાર્યક્રમ માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા સરકારના મંત્રી કુંવરજીભાઇ વાસણભાઈ આહીર, શંભુ પ્રસાદ, ટૂંડિયા 
,રમણલાલ વોરા, પ્રદેશનઆગેવાનો આઈ.કે જાડેજા ,ભરત પંડયા, તેમજ ત્રણ જિલ્લાના લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડા, મહેન્દ્ર ભાઈ મુંજપરા, મોહન ભાઈ કુંડારિયા તેમજ ધ્રાંગધ્રા વિધાનસભા ના ઉમેદવાર પરસોતમ સાબરીયા તેમજ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા હતા. જયારે વડાપ્રધાન એ પોતાના પ્રવચન માં જણાવ્યું હતું કે એક મજબૂત સરકાર બનાવી છે. અને છેલ્લા પાંચ  વર્ષમાં કોઈ કૌભાંડ કરવામાં નથી આવ્યું અને દેશ ને વધુ મજબૂત બનાવવા માટે તમે બધા મને સાથ અને સહકાર આપો અને ગુજરાતમાં બધી બેઠક ઉપર કમળ ને વિજયી બનાવો સૌરાષ્ટ્રમાં નર્મદા ના પાણી મળતા થયા છે સાથે ખેડૂતો પણ સારો પાક વાવણી કરી ને સારી આવક મેળવી રહયા છે.
બાઈટ
(૧) ભરત પંડ્યા (પ્રવકતા ગુજરાત)
(2) નીતિનભાઈ પટેલ (ડેપ્યુ. મુખ્ય મંત્રી) 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.