ETV Bharat / state

સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા - સુરેન્દ્રનગર ન્યૂઝ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખેડૂતોને પાકવીમાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીમા કંપનીએ વીમા અરજી ન સ્વીકારતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતાં, ત્યારે જિલ્લા કલેકટરે ખેડૂતોને વ્હારે આવીને વીમા કંપનીને પાક વીમાની અરજી સ્વીકાર કરવાનો આદેશ કર્યો હતો. જેના કારણે વીમા કંપનીને પાક વીમાની અરજી સ્વીકારવાની ફરજ પડી હતી. સાથે જ અરજીઓ સ્વીકારવા માટેની સમયમર્યાદા વધારવામાં આવી હતી. જેથી જિલ્લાભરના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
author img

By

Published : Oct 11, 2019, 11:36 AM IST

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 2 દિવસમાં નુકસાનીની અરજી સ્વીકારવા જણાવ્યું હતું. પરંતુ, 48 કલાકમાં વીમા કંપનીએ અરજી ન સ્વીકારતા ખેડૂતો પાક વીમાની અરજી કરવામાં વંચિત થઈ ગયા હતાં. જેથી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં, ત્યારે કલેક્ટરે ખેડૂતોને સમર્થન આપ્યુ હતું.

સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

આમ, જિલ્લા કલેક્ટર દ્વારા પાક વીમા વળતરની અરજી સ્વીકાર માટે 2 દિવસનો વધારો કર્યો છે. જેની જાણકારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી, ત્યારબાદ વઢવાણ અને ધ્રાંગધ્રા સહિત તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. આમ, પાકવીમા અંગે મળતી રાહતના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 2 દિવસમાં નુકસાનીની અરજી સ્વીકારવા જણાવ્યું હતું. પરંતુ, 48 કલાકમાં વીમા કંપનીએ અરજી ન સ્વીકારતા ખેડૂતો પાક વીમાની અરજી કરવામાં વંચિત થઈ ગયા હતાં. જેથી જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં, ત્યારે કલેક્ટરે ખેડૂતોને સમર્થન આપ્યુ હતું.

સુરેન્દ્રનગર પાક વીમાની સમય મર્યાદા વધારવા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

આમ, જિલ્લા કલેક્ટર દ્વારા પાક વીમા વળતરની અરજી સ્વીકાર માટે 2 દિવસનો વધારો કર્યો છે. જેની જાણકારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી, ત્યારબાદ વઢવાણ અને ધ્રાંગધ્રા સહિત તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. આમ, પાકવીમા અંગે મળતી રાહતના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Intro:Body:Gj_Snr_Pak vimo_av_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :



સુરેન્દ્રનગર પાક વીમા નુકસાની ની અરજીઓ સ્વીકારવા માટે જિલ્લા ના તમામ તાલુકા ખેતી વાડી અધિકારીઓ ને ટેલિફોનિક સૂચના આપવા માં આવી...

સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ ધાગધ્રા લખતર સહિત ના તાલુકાઓ માં મોટી સનખ્યાં માં ખેડૂતો પાક નુકસાન અરજીઓ માટે ઉમટ્યા....

નુકસાન ની અરજી માં બાકી રહેલા ખેડૂતો ની અરજીઓ સ્વીકારવા માં આવતા ખેડૂતો માં આનદ ની લાગણી પ્રસરી...

આજ સવાર થી 10 તાલુકાઓ માં પાક વીમા નુકસાની ની અરજીઓ સ્વીકારવા નું સરૂ કરવા માં આવીયું....

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દવારા 2 દિવસ વધુ પાક વીમા નુકસાની ની અરજીઓ સ્વીકારવા આહવાન કરવા માં આવીયું હતું...
સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો એ વિમા કંપનીઓ અરજી ન સ્વીકારવાની અને 48 કલાક નો ટાઈમ ખેડૂતો ને આપેલ હતો તેમા અરજી કરવામાં અનેક ખેડૂતો વંચિત રહી ગયેલા હતા તો વિમા કંપનીઓ ખેડૂતો ની અરજી નો સ્વીકાર કરે તે બાબતે આજે રજુઆત કરવામાં આવી હતી...

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના કાલેક્ટર દવારા આ બાબતે ખેડૂતો ને સમર્થન આપી અને બે દિવસ વધુ અરજીઓ ખેફુતો પાસે સ્વીકારવા માટે આહવાન કરવા માં આવીયું છે.ત્યારે આજે સવાર થી જ સુરેન્દ્રનગર જિલ્લા ના વિવિધ ગામડાઓ ના ખેડૂતો અરજી કરવા સુરેન્દ્રનગર કલેકટર કચેરી માં પહોંચ્યા હતા.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દવારા આ પાક વીમા નુકસાન વળતર બાબતે બે દિવસ વધારવા માં આવતા બાકી અરજદાર ખેડૂતો માં આનદ ની લાગણી ફેલાઈ છે.ત્યારે આજ સવાર થી જ સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો દવારા સુરેન્દ્રનગર જિલ્લા ના વિવિધ 10 તાલુકાઓ માં ખેતી વળી ઓફિસો માં નુકસાન વળતર ની અરજીઓ સ્વિકાર વા ની શરૂ કરી છે.

ત્યારે વઢવાણ ધાગધ્રા અને અનેક તાલુકાઓ ના ખેડૂતો દવારા નુકસાન વળતર ના ફોર્મ હોંશે હોંશે ભરવા માં આવી રહા છે.અને ખેડૂતો દવારા કાલેક્ટર શ્રી રાજેશ નો આભાર માનવા માં આવી રહો છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.