ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી

સુરેન્દ્રનગરઃ સમગ્ર ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે, ત્યારે સુરેન્દ્રનગરમા પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલીથી જ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સજૉઈ છે. ત્યારે ફરી મહા વાવાઝોડા ને કારણે વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે ખેતરમાં પાણીને કારણે બચેલ પાક પણ નિષ્ફળ ગયો છે.

author img

By

Published : Nov 4, 2019, 9:39 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જિલ્લામાં મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ જિલ્લામાં પડતા ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, જાર, બાજરી, તલ, લીલા શાકભાજી અને કઠોરનુ વાવેતર કરવામાં આવે છે. વધારે વરસાદના કારણે ખેડૂતો એમ પણ મુશ્કેલીમાં હતા, ત્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાને કારણે ખેડૂતોની સ્થિતિ અતિ કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે પડેલ 8 ઈંચ વરસાદને કારણે ખેડૂતોનો બચેલ પાક પણ નિષ્ફળ ગયો.છે. જિલ્લામાં સોથી વધારે લિબંડી, ચુડા, સાયલા, મૂળી, થાનગઢ ચોટીલામા વધારે વરસાદ પડયો છે, જ્યારે જિલ્લાના બીજા તાલુકામાં પણ છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતોની આશા પણ ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ કમોસમી વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ખેતરમાં મોધા ભાવના ખાતર,બિયારણ, દવાઓ,સહિત ટ્રેકટર તેમજ અન્ય ખચૅ થઇને વીધે 15થી 20 હજારનો ખચૅ થયો છે. તેમજ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાક તો નિષ્ફળ ગયો પરંતુ ખેડૂતો હાલ તેઓએ લીધેલ પાક ધીરાણ પણ ચુકવી શકે એ પરિસ્થિતિમાં નથી. તેથી ખેડૂતો પોતાના પાક વીમા કરતા પાક ધીરાણ માફ કરવાની માંગ કરી રહયા છે.

  • સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક
  • વિસ્તાર:-636137
  • જિલ્લામાં થયેલ વાવેતર:-603032

સુરેન્દ્રનગર જિલ્લામાં મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ જિલ્લામાં પડતા ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, જાર, બાજરી, તલ, લીલા શાકભાજી અને કઠોરનુ વાવેતર કરવામાં આવે છે. વધારે વરસાદના કારણે ખેડૂતો એમ પણ મુશ્કેલીમાં હતા, ત્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાને કારણે ખેડૂતોની સ્થિતિ અતિ કફોડી બનાવી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે પડેલ 8 ઈંચ વરસાદને કારણે ખેડૂતોનો બચેલ પાક પણ નિષ્ફળ ગયો.છે. જિલ્લામાં સોથી વધારે લિબંડી, ચુડા, સાયલા, મૂળી, થાનગઢ ચોટીલામા વધારે વરસાદ પડયો છે, જ્યારે જિલ્લાના બીજા તાલુકામાં પણ છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતોની આશા પણ ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ કમોસમી વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ખેતરમાં મોધા ભાવના ખાતર,બિયારણ, દવાઓ,સહિત ટ્રેકટર તેમજ અન્ય ખચૅ થઇને વીધે 15થી 20 હજારનો ખચૅ થયો છે. તેમજ ખેડૂતોને કમોસમી વરસાદને કારણે પાક તો નિષ્ફળ ગયો પરંતુ ખેડૂતો હાલ તેઓએ લીધેલ પાક ધીરાણ પણ ચુકવી શકે એ પરિસ્થિતિમાં નથી. તેથી ખેડૂતો પોતાના પાક વીમા કરતા પાક ધીરાણ માફ કરવાની માંગ કરી રહયા છે.

  • સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક
  • વિસ્તાર:-636137
  • જિલ્લામાં થયેલ વાવેતર:-603032
Intro:Body:Gj_snr_khedut Muskeli_AVBBB_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbbb


સમગ્ર ગુજરાતમાં મહા વાવાઝોડા ની અસર જોવા મળી છે ત્યારે સુરેન્દ્રનગરમા પણ મહા વાવાઝોડા ની અસર જોવા મળી સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલી થી જ ભારે વરસાદ ને કારણે અતિવૃષ્ટિ સજૉઈ છે ત્યારે ફરી મહા વાવાઝોડા ને કારણે વરસાદ પડતા જીલ્લાના ખેડૂતો ની હાલત કફોડી બની છે વરસને કારણે ખેતરમાં પાણીને કારણે બચેલ પાક પણ નિષ્ફળ ગયો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં મહા વાવાઝોડા ને કારણે કમોસમી વરસાદ જીલ્લામાં પડતા ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે જીલ્લામાં મુખ્યત્વે કપાસ,જાર,બાજરી,તલ,લીલાશાકભાજી ,અને કઠોરનુ વાવેતર કરવામાં આવે છે .ત્યારે અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરેશાન હતા ત્યારે ફરી કમોસમી વરસાદ અને મહા વાવાઝોડા ને કારણે ખેડૂતો ની સ્થિતિ અતિ કફોડી બનાવી દીધી છે.સુરેન્દ્રનગર જીલ્લામાં શનિવારે પડેલ 8ઈચ વરસાદ ને કારણે ખેડૂતોનો બચેલ પાક પણ નિષ્ફળ ગયો.છે.જીલ્લામાં સોથી વધારે લિબંડી ,ચુડા,સાયલા,મૂળી,થાનગઢ ચોટીલામા વધારે વરસાદ પડયો છે જ્યારે જીલ્લાના બીજા તાલુકામાં પણ છુટાછવાયા વરસાદ ને કારણે ખેડૂતોની આશા પણ ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલ કમોસમી વરસાદ ને લઈને જીલ્લાના ખેડૂતોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે ખેડૂતો ના આ એ ખેતરના દશયૉ છે જેમાં મોધા ભાવના ખાતર,બિયારણ, દવાઓ,સહિત ટ્રેકટર તેમજ અન્ય ખચૅ થઇને વીધે15થી 20હજારનો ખચૅ થયો છે તેમજ ખેડૂતોને કમોસમી વરસાદ ને કારણે પાક તો નિષ્ફળ ગયો પરંતુ ખેડૂતો હાલ તેઓએ લીધેલ પાક ધીરાણ પણ ચુકવી શકે એ પરિસ્થિતિમાં નથી તેથી ખેડૂતો પોતાના પાક વીમા કરતા પાક ધીરાણ માફ કરવાની માંગ કરી રહયા છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં વાવણી લાયક

વિસ્તાર:-636137

જીલ્લામાં થયેલ વાવેતર:-603032

બાઇટ :
1. પરષોતભાઈ રોજાસરા (ખેડૂત)
2. ધુડાભાઈ (ખેડૂત)
3. અંબારામભાઈ શેખ (ખેડૂત) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.