ETV Bharat / state

ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરાયા

સુરેન્દ્રનગર: કરૂણા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, રાજયની વિવિધ નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, પોલીસ વિભાગ, બિનસરકારી સંસ્થાઓ તથા સ્વંય સેવકો સેવા આપી રહ્યાં છે. કરૂણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી તેમનો જીવ બચાવવાનો છે.

author img

By

Published : Jan 15, 2020, 4:35 AM IST

Karuna Abhiyan
કરૂણા અભિયાન

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન 2020નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલીક નજીકના કન્ટ્રોલ રૂમ અથવા પક્ષી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્વંય સેવકોની ટીમ બનાવવામાં આવી છે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન દ્વારા કંન્ટ્રોલરૂમ શરુ કરાયા

આ કરૂણા અભિયાનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયાએ હાજરી આપી હતી અને લોકોને સાવચેતી રાખીને પતંગ ઉડાડવા અપીલ કરી હતી. ઉપરાંત સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય ત્યારે પતંગ નહીં ઉડાડવા અપીલ કરી હતી. આ સેવા કાર્યમાં અનેક યુવાનો પણ જોડાયા હતા. આ કામગીરીમાં વનવિભાગ કર્મચારી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારથી જ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન 2020નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલીક નજીકના કન્ટ્રોલ રૂમ અથવા પક્ષી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સ્વંય સેવકોની ટીમ બનાવવામાં આવી છે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન દ્વારા કંન્ટ્રોલરૂમ શરુ કરાયા

આ કરૂણા અભિયાનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયાએ હાજરી આપી હતી અને લોકોને સાવચેતી રાખીને પતંગ ઉડાડવા અપીલ કરી હતી. ઉપરાંત સવારે અને સાંજે જ્યારે પક્ષીઓ વધુ ઉડતા હોય ત્યારે પતંગ નહીં ઉડાડવા અપીલ કરી હતી. આ સેવા કાર્યમાં અનેક યુવાનો પણ જોડાયા હતા. આ કામગીરીમાં વનવિભાગ કર્મચારી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારથી જ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

Intro:Body:Gj_snr_jiv Daya_pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : pkg

સુરેન્દ્રનગર ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકા ના પ્રમુખ વિપીન ટોળીયા પહોંચ્યા કરુણા અભિયાનમાં....

સુરેન્દ્રનગર જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત તાલુકા મથકોએ કંન્ટ્રોલરૂમ કાર્યરત જેમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, રાજયની વિવિધ નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, પોલીસ વિભાગ, બીનસરકારી સંસ્થાઓ તથા સ્વંય સેવકો તમામનું સંકલન કરી પતંગ ચગાવવાની દોરીને લીધે ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેમજ તેનો જીવ બચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન –ર૦ર૦ની નુ આયોજન કરવામાં આવ્યુ છે.. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના ૧૦ તાલુકામાં કન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવેલ છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં અને ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. ઘાયલ પક્ષીને તાત્કાલિક નજીકના કન્ટ્રોલ રૂમ/ પક્ષી સારવાર કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સ્વંય સેવકોની ટીમ બનાવવામાં આવેલ છે.ત્યારે વહેલી સવારથી ધાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવે છે તેમજ આ કરુણા અભિયાનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિપીન ટોળીયા પતંગની જગ્યાએ કરૂણા અભિયાનમાં જોડાયા હતા અને લોકોને સાવચેતી પતંગ ચગાવવા અને સવારે અને સાજે પતંગ ન ચગાવો તેમજ યુવાનો પણ પતંગ ન ચગાવી સેવા કાયૅમા જોડાયા હતા.આ કામગીરીમાં વનવિભાગ કમૅચારી અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સવારથી જ ધાયલ પક્ષીઓને સારવાર માટે ખસેડયા હતા.

બાઈટ.
ધનજીભાઈ પટેલ
(ધારાસભ્ય,વઢવાણ)
વિપીન ટોળીયા(સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ)
રીપલ (જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.