ETV Bharat / state

માનવજાત માટે પ્લાસિટક 'રાક્ષસ' સમાન છે તેવો સંદેશ આપવા સુરતના આર્ટિસ્ટે આવું કર્યુ !

author img

By

Published : Dec 17, 2019, 10:22 PM IST

સુરત: મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો મેસેજ આપતું 26 ફૂટના રાક્ષસનું સ્કલ્પચર બનાવામાં આવ્યું છે. જેમાં 5000થી વધુ પ્લાસ્ટિકની બોટલ, લોખંડ અને જૂના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

surat
surat

પ્લાસ્ટિક અવિનાશી રાક્ષસરૂપી છે અને તેના વધુ ઉપયોગને લઈને સમગ્ર વિશ્વ આજે ચિંતિત છે. આવા સમયે સુરત મનપાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો સરળ પરંતુ સચોટ મેસેજ આપવા માટે પ્લાસ્ટિકનો એક વિશાળકાય રાક્ષસ બનાવ્યો છે. જેમાં પ્લાસ્ટીકની 5 હજાર બોટલ અને 3 હજાર કિલો લોખંડનો ઉપયોગ કરાયો છે.

આ પ્લાસ્ટિકનો રાક્ષસ 26 ફૂટનું સ્કલ્પચર છે. મહત્વની વાત એ છે કે, આ સ્કલ્પચરમાં ડબલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આમેચર એટલે કે અંદરની ફ્રેમને બનાવામાં સ્ક્રેપ મેટલ એટલે કે જુના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેને તાકાત આપી શકાય. જ્યારે બહારની ફ્રેમમાં 12mm સ્કવેર બાર ફ્રેશ સ્ટીલ અને 6mm રાઉન્ડ સળિયા ખરીદીને લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃત કરવા પ્લાસ્ટિકમાંથી 26 ફૂટનો રાક્ષસ બનાવાયો

સ્કલ્પચર બનાવનાર આર્ટિસ્ટ સુનિલ શ્રીધર જણાવ્યું હતું, આ 26 ફૂટના આ સમગ્ર સ્કલ્પચરને બનાવામાં 35 દિવસનો સમય લાગ્યો હતો. જેમાં 5 લોકોની ટીમ હતી. સાયન્સ સેન્ટર ખાતે જ બનાવવામાં આવેલા આ સ્કલ્પચરનું સમગ્ર મુવમેન્ટ હાઈડ્રાથી કરવામાં આવ્યું છે. જેથી તેને જરૂરિયાત પ્રમાણે ખસેડી શકાય કે વાળી શકાય. આ સિવાય તેમાં ફાયર એક્ટીન્ગ્યુસર તરીકે 40 બોટલમાં પાણી પણ ભરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્કલ્પચરને બે ત્રણ દિવસ માટે સાયન્સ સેન્ટર ખાતે જ મેસેજ લખવા માટે રહેવા દેવામાં આવશે ત્યારબાદ અઠવાઝોનમાં જ આશરે ગૌરવપથ પર કે વી.આઈ.પી રોડ પર લગાવવામાં આવશે.

પ્લાસ્ટિક અવિનાશી રાક્ષસરૂપી છે અને તેના વધુ ઉપયોગને લઈને સમગ્ર વિશ્વ આજે ચિંતિત છે. આવા સમયે સુરત મનપાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો સરળ પરંતુ સચોટ મેસેજ આપવા માટે પ્લાસ્ટિકનો એક વિશાળકાય રાક્ષસ બનાવ્યો છે. જેમાં પ્લાસ્ટીકની 5 હજાર બોટલ અને 3 હજાર કિલો લોખંડનો ઉપયોગ કરાયો છે.

આ પ્લાસ્ટિકનો રાક્ષસ 26 ફૂટનું સ્કલ્પચર છે. મહત્વની વાત એ છે કે, આ સ્કલ્પચરમાં ડબલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આમેચર એટલે કે અંદરની ફ્રેમને બનાવામાં સ્ક્રેપ મેટલ એટલે કે જુના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેને તાકાત આપી શકાય. જ્યારે બહારની ફ્રેમમાં 12mm સ્કવેર બાર ફ્રેશ સ્ટીલ અને 6mm રાઉન્ડ સળિયા ખરીદીને લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃત કરવા પ્લાસ્ટિકમાંથી 26 ફૂટનો રાક્ષસ બનાવાયો

સ્કલ્પચર બનાવનાર આર્ટિસ્ટ સુનિલ શ્રીધર જણાવ્યું હતું, આ 26 ફૂટના આ સમગ્ર સ્કલ્પચરને બનાવામાં 35 દિવસનો સમય લાગ્યો હતો. જેમાં 5 લોકોની ટીમ હતી. સાયન્સ સેન્ટર ખાતે જ બનાવવામાં આવેલા આ સ્કલ્પચરનું સમગ્ર મુવમેન્ટ હાઈડ્રાથી કરવામાં આવ્યું છે. જેથી તેને જરૂરિયાત પ્રમાણે ખસેડી શકાય કે વાળી શકાય. આ સિવાય તેમાં ફાયર એક્ટીન્ગ્યુસર તરીકે 40 બોટલમાં પાણી પણ ભરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્કલ્પચરને બે ત્રણ દિવસ માટે સાયન્સ સેન્ટર ખાતે જ મેસેજ લખવા માટે રહેવા દેવામાં આવશે ત્યારબાદ અઠવાઝોનમાં જ આશરે ગૌરવપથ પર કે વી.આઈ.પી રોડ પર લગાવવામાં આવશે.

Intro:સુરત : મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો મેસેજ આપતું 26ફૂટનું રાક્ષસનું સ્કલ્પચર બનાવામાં આવ્યું છે. જેમાં 5000 થી વધુ પ્લાસ્ટિકની બોટલ , લોખંડ અને જૂના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Body:પ્લાસ્ટિક અવિનાશી રાક્ષસરૂપી છે અને તેના ઉપયોગ ને લઈને સમગ્ર વિશ્વ આજે ચિંતિત છે . આવા સમયે સુરત મનપાના આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અંગેની થીમ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેનો સરળ પરંતુ સચોટ મેસેજ આપવા માટે પ્લાસ્ટિકનો એક વિશાળકાય રાક્ષસ બનાવ્યો છે. જેમાં પ્લાસ્ટીકની 5 હજાર બોટલ અને 3 હજાર કિલો લોખંડનો ઉપયોગ કરાયો છે. આ પ્લાસ્ટિક નો રાક્ષસ 26 ફૂટનું સ્કલ્પચર છે. મહત્વની વાત એ છે કે, આ સ્કલ્પચરમાં ડબલ ફ્રેમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આમેચર એટલે કે અંદરની ફ્રેમને બનાવામાં સ્ક્રેપ મેટલ એટલે કે જુના ઈલેક્ટ્રીક પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તેને તાકાત આપી શકાય. જ્યારે બહારની ફ્રેમમાં 12mm સ્કવેર બાર ફ્રેશ સ્ટીલ અને 6mm રાઉન્ડ સળિયા ખરીદીને લગાવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્કલ્પચર બનાવનાર આર્ટિસ્ટ સુનિલ શ્રીધર જણાવ્યું હતું, આ 26 ફૂટના આ સમગ્ર સ્કલ્પચરને બનાવામાં 35 દિવસનો સમય લાગ્યો હતો. જેમાં 5 જણાની ટીમ હતી. સાયન્સ સેન્ટર ખાતે જ બનાવામાં આવેલા આ સ્કલ્પચરનું સમગ્ર મુવમેન્ટ હાઈડ્રા થી કરવામાં આવ્યું છે જેથી તેને જરૂરિયાત પ્રમાણે ખસેડી શકાય કે વાળી શકાય. આ સિવાય તેમાં ફાયર એક્ટીન્ગ્યુસર તરીકે 40 બોટલમાં પાણી પણ ભરવામાં આવ્યું છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે આ સ્કલ્પચરને બે ત્રણ દિવસ માટે સાયન્સ સેન્ટર ખાતે જ મેસેજ લખવા માટે રહેવા દેવામાં આવશે ત્યારબાદ અઠવાઝોનમાં જ આશરે ગૌરવ પથ પર કે વી.આઈ.પી રોડ પર લગાવાશે.


બાઈટ : સુનિલ શ્રીધર (સકલ્પચરિસ્ટ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.