ETV Bharat / state

સુરતમાં સ્મૃતિ ઈરાનીએ JNUના વિવાદમાં રહેનારા વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

author img

By

Published : Jan 12, 2020, 9:13 AM IST

Updated : Jan 12, 2020, 9:44 AM IST

સુરતઃ કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સુરતના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેઓ ડુમ્મસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

smruti-irani-in-gujarat
smruti-irani-in-gujarat

કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં સુરતના ડુમ્મસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા.

સ્મૃતિ ઈરાનીએ JNUના વિવાદમાં રહેનારા વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બીચને સાફ કરવાના અભિયાનને સ્મૃતિ ઈરાનીએ લીલીઝડી આપી છે. આ કાર્યક્રમ બાદ સવારે 9 : 30 કલાકે સ્વામી વિવેકાનંદના પ્રતિમાને ફૂલ-હાર અર્પણ કરશે. આ ઉપરાંત સવારે 10 કલાકે લાલ દરવાજા ખાતે મોઢવડીક વાડીમાં CAAના સમર્થનમાં લોકોને સંબોધિત કરશે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુરત ડુમસ બીચ પરથી JNUના વિવાદોમાં રહેનાર વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે કેટલાક લોકો સુરતમાં પ્લાસ્ટિકમાં આગ ન લગાડવા માટે પ્રોજેકટ ચલાવી રહ્યા છે તો ત્યાં કેટલાક લોકો વિદ્યાર્થીઓ ના સ્વાંગમાં આગ લગાડવાનું કામ કરે છે.

કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં સુરતના ડુમ્મસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા.

સ્મૃતિ ઈરાનીએ JNUના વિવાદમાં રહેનારા વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બીચને સાફ કરવાના અભિયાનને સ્મૃતિ ઈરાનીએ લીલીઝડી આપી છે. આ કાર્યક્રમ બાદ સવારે 9 : 30 કલાકે સ્વામી વિવેકાનંદના પ્રતિમાને ફૂલ-હાર અર્પણ કરશે. આ ઉપરાંત સવારે 10 કલાકે લાલ દરવાજા ખાતે મોઢવડીક વાડીમાં CAAના સમર્થનમાં લોકોને સંબોધિત કરશે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુરત ડુમસ બીચ પરથી JNUના વિવાદોમાં રહેનાર વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે કેટલાક લોકો સુરતમાં પ્લાસ્ટિકમાં આગ ન લગાડવા માટે પ્રોજેકટ ચલાવી રહ્યા છે તો ત્યાં કેટલાક લોકો વિદ્યાર્થીઓ ના સ્વાંગમાં આગ લગાડવાનું કામ કરે છે.

Intro:સુરત બ્રેકિંગ



કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે..


સુરત ડુમસ બીચ ના સ્વચ્છતા અભિયાનમાં થઈ સામેલ..


Body:મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા બીચને સાફ કરવાના અભિયાનને સ્મૃતિ ઈરાનીએ આપી લીલીઝંડી...



આ કાર્યક્રમ બાદ સવારે 9-30 સ્વામી વિવેકાનંદના પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરશે..


Conclusion:સવારે 10 કલાકે લાલ દરવાજા ખાતે મોઢવડીક વાડીમાં CAA ના સમર્થનમાં લોકો ને સંબોધિત કરશે.. 
Last Updated : Jan 12, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.