ETV Bharat / state

સુરતમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાતા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોનો વિરોધ

સુરત: તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના માથે માછલા ધોવાતા કાર્યવાહીનો દૌર શરૂ કર્યો છે. જ્યાં છેલ્લા 4-5 દિવસથી પાલિકાની ટીમ દ્વારા શાળા, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિતના જગ્યાઓ પર કરવામાં આવેલ ગેરકાયદે પતરાના શેડ તેમજ બાંધકામનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાલિકાની આ કામગીરીનો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો અને ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો હતો.

author img

By

Published : May 31, 2019, 3:33 PM IST

સુરત

ઉધના ઝોનમાં આશરે ત્રણસો જેટલા વિવર્સ દ્વારા ઉગ્ર રજુઆતની સાથે મોરચો માંડવામાં આવ્યો હતો. તેઓની રજુઆત હતી કે, તક્ષશિલાની ઘટના બાદ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખાતાના ઉપરથી પતરા શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત ફોગવાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફોગવાએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ નોટિસ આપ્યા વિના કે જાણ કર્યા વિના જ પતરાના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. આ અંગે પાલિકાએ સમાધાનકારી વલણ અપનાવી વિવર્સને નોટિસ આપી સાત દિવસ અથવા તો પંદર દિવસ સુધીનો સમય ફાળવવો જોઈએ.

સુરતમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાતા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોનો વિરોધ

ત્યારે આ અંગે હજારોની સંખ્યામાં વિવર્સ એકઠા થઇ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ આગામી દિવસોમાં કરશે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ સહિત કચેરી બહાર રામધૂન કરી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ઉધના ઝોનમાં આશરે ત્રણસો જેટલા વિવર્સ દ્વારા ઉગ્ર રજુઆતની સાથે મોરચો માંડવામાં આવ્યો હતો. તેઓની રજુઆત હતી કે, તક્ષશિલાની ઘટના બાદ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખાતાના ઉપરથી પતરા શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત ફોગવાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફોગવાએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ નોટિસ આપ્યા વિના કે જાણ કર્યા વિના જ પતરાના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. આ અંગે પાલિકાએ સમાધાનકારી વલણ અપનાવી વિવર્સને નોટિસ આપી સાત દિવસ અથવા તો પંદર દિવસ સુધીનો સમય ફાળવવો જોઈએ.

સુરતમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાતા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોનો વિરોધ

ત્યારે આ અંગે હજારોની સંખ્યામાં વિવર્સ એકઠા થઇ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ આગામી દિવસોમાં કરશે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ સહિત કચેરી બહાર રામધૂન કરી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

R_GJ_05_SUR_31MAY_04_VIVARS_BAWAL_VIDEO_SCRIPT


Feed by ftp

સુરત: તક્ષશિલા આરકેડ માં સર્જાયેલ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.સુરત મહાનગરપાલિકાના માથે માછલાં ધોવાતા કાર્યવાહી નો દૌર શરૂ કર્યો છે.જ્યાં છેલ્લા ચાર - પાંચ દિવસથી પાલિકાની ટિમ દ્વારા શાળા,ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિતના ઠેકાનાઓ પર કરવામાં આવેલ ગેરકાયદે પતરા ના શેડ તેમજ બાંધકામ નું દિમોલિશન કરવામાં આવી રહ્યું છે.જો કે પાલિકાની આ કામગીરીનો ઇન્ડસિરિયલ વિસ્તારના વિવર્ષો એ વિરોધ નોંધાવ્યો સને ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો.

ઉધના ઝોનમાં આશરે ત્રણ સે જેટલા વિવર્સ દ્વારા ઉગ્ર રજુવાત ની સાથે મોરચો મંડવામાં આવ્યો.વિવર્સ ની રજુવાત હતી કે,તક્ષશિલા ની ઘગન બાદ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખાતાના ઉપરથી પતરા શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.સુરત ફોગવાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફોગવાએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ નોટિસ આપ્યા વિના કે જાણ કર્યા વિના જ પતરા ના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે.આ અંગે પાલિકાએ સમાધાનકારી વલણ અપનાવી વિવર્સ ને નોટિસ આપી સાત દિવસ અથવા તો પંદર દિવસ સુધીનો સમય ફાળવવો જોઈએ.આ અંગે હજારો ની સંખ્યામાં વિવર્સ  એકઠા થઇ સુરત મહાનગરપાલિકા ના કમિશનર ને આવેદનપત્ર પાઠવી રજુવાત પણ આગામી દિવસોમાં કરશે.જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ સહિત કચેરી બહાર રામધૂન કરી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે...



બાઈટ : મનુભાઈ ફોગવા( સુરત ફોગવા પૂર્વ પ્રમુખ)



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.