ETV Bharat / state

ગાંધીજીના આપઘાત અને દારૂબંધી વિશે પ્રશ્ન, દેશભરમાં ચર્ચાનો વિષય - જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા

સુરત :ભારે મંદીથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગને રાહત આપવા બાબતે  જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાંસદોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અગાઉ કેટલાક સમય માટે હીરા ઉદ્યોગમાં આર્થિક સંકડામણની સ્થિતિ જોવા મળી હતી જોકે હાલ આ સ્થિતિમાં સુધારો થયો છે.સાથે જ  જણાવ્યું હતું કે સુજલામ વિદ્યાલયમાં જે ગાંધીજીના આપઘાત અને દારૂબંધી  વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું આવા પ્રશ્નો નાના ભૂલકાઓને પૂછવુ એ યોગ્ય નથી.

ગાંધીજીના આપઘાત અને દારૂબંધી વિશે પ્રશ્ન, દેશભરમાં ચર્ચાનો વિષય
author img

By

Published : Oct 14, 2019, 10:45 PM IST

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. અને હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા હતાં.આવી સ્થિતિમાં પ્રમોશન કાઉન્સિલ સહિત અન્ય હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઘટકો દ્વારા સરકાર પાસે અનેક માંગણીઓ કરવામાં આવી હતી. તેમાંથી ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે. જેથી સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લઈ આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેથી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ આર્થિક રીતે તકલીફમાં હતો જોકે હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરી છે અને આવનાર દિવસોમાં પણ આવી સ્થિતિ જોવા મળશે.

ગાંધીજીના આપઘાત અને દારૂબંધી વિશે પ્રશ્ન, દેશભરમાં ચર્ચાનો વિષય
ગાંધીજીએ આપઘાત કેમ કર્યો આ સવાલ નાના ભૂલકાઓને પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યો અને રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો. આ ઘોર બેદરકારી બાબતે જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે,ત્યારે બીજી બાજુ આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તેઓએ આ બાબતે સમાચાર પત્રથી જાણકારી મેળવી છે. આવા સવાલ પૂછવા પાછળ શિક્ષકનો શું અભિપ્રાય હશે તે જાણવું જરૂરી છે..જોકે આવા પ્રશ્નો બાળકોને પૂછવામાંન આવવા જોઈએ.

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. અને હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા હતાં.આવી સ્થિતિમાં પ્રમોશન કાઉન્સિલ સહિત અન્ય હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઘટકો દ્વારા સરકાર પાસે અનેક માંગણીઓ કરવામાં આવી હતી. તેમાંથી ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે. જેથી સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લઈ આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેથી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ આર્થિક રીતે તકલીફમાં હતો જોકે હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરી છે અને આવનાર દિવસોમાં પણ આવી સ્થિતિ જોવા મળશે.

ગાંધીજીના આપઘાત અને દારૂબંધી વિશે પ્રશ્ન, દેશભરમાં ચર્ચાનો વિષય
ગાંધીજીએ આપઘાત કેમ કર્યો આ સવાલ નાના ભૂલકાઓને પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યો અને રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો. આ ઘોર બેદરકારી બાબતે જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે,ત્યારે બીજી બાજુ આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તેઓએ આ બાબતે સમાચાર પત્રથી જાણકારી મેળવી છે. આવા સવાલ પૂછવા પાછળ શિક્ષકનો શું અભિપ્રાય હશે તે જાણવું જરૂરી છે..જોકે આવા પ્રશ્નો બાળકોને પૂછવામાંન આવવા જોઈએ.
Intro:સુરત :ભારે મંદીથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગને રાહત આપવા બાબતે આજે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાંસદોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અગાઉ કેટલાક સમય માટે હીરા ઉદ્યોગમાં આર્થિક સંકડામણ ની સ્થિતિ જોવા મળી હતી જોકે હાલ આ સ્થિતિમાં સુધારો થયો છે.સાથે જ  જણાવ્યું હતું કે સુજલામ વિદ્યાલયમાં જે ગાંધીજીના આપઘાત અને દારૂબંધી  વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું આવા પ્રશ્નો નાના ભૂલકાઓને પૂછવુ એ યોગ્ય નથી...


Body:જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આજે સુરત ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.. છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો  અને હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા હતાં.આવી સ્થિતિમાં પ્રમોશન કાઉન્સિલ સહિત અન્ય હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઘટકો દ્વારા સરકાર પાસે અનેક માંગણીઓ કરવામાં આવી હતી ..તેમાંથી ડાયમંડ જોબવર્ક સર્વિસમાં GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોબવર્કમાં GST 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયના કારણે રત્ન કલાકારોને ફાયદો થશે. જેથી સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ને લઈ આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેથી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગ આર્થિક રીતે તકલીફમાં હતો જોકે હાલ હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરી છે અને આવનાર દિવસોમાં પણ આવી સ્થિતિ જોવા મળશે..


Conclusion:ગાંધીજીએ આપઘાત કેમ કર્યો આ સવાલ નાના ભૂલકાઓને પ્રશ્નપત્ર માં પૂછવામાં આવ્યો અને રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો. આ ઘોર બેદરકારી બાબતે જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તેઓએ આ બાબતે સમાચાર પત્ર થી જાણકારી મેળવી છે. આવા સવાલ પૂછવા પાછળ શિક્ષકનો શું અભિપ્રાય હશે તે જાણવું જરૂરી છે..જોકે આવા પ્રશ્નો બાળકોને પૂછવામાં ન આવવા જોઈએ..



બાઈટ : નીતિન પટેલ ( નાયબ પ્રધાન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.