ETV Bharat / state

ભારત બંધના વિરોધમાં ચૌટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન

author img

By

Published : Jan 29, 2020, 5:27 AM IST

CAA અને NRCના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતુ.જેમાં સુરત શહેરના અન્ય સંસ્થાઓ પણ જોડાયા હતા. CAAના મુદ્દે દુષ્પ્રચાર અને ભારત બંધના વિરોધમાં સુરતના ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બજારમાં ફરી લોકોને બંધ ન રાખવા અપીલ કરવામાં આવી હતી.

etv
ભારત બંધના વિરોધમાં ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન

સુરતઃ ભારત બંધના એક દિવસ પહેલાં સુરતના ચૌટા વિસ્તારમાં તેના વિરૂદ્ધ જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી .હાથમાં તિરંગા અને બેનર લઈ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ સીએના દુષ્પ્રચારમાં ન આવી દુકાનો ચાલુ રાખે. 29 તારીખના રોજ અનેક સંસ્થાઓ દ્વારા CAAના વિરોધમાં વ્યાપાર રોજગાર બંધનું એલાન આપ્યું હતુ. જેનો મોટા મંદિર યુવક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરી એક જાહેર સભાનું આયોજન કર્યુ હતું.

હિંદુ અને લઘુમતી સમાજના લોકો જોડાયા હતા .કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બંધ રાખશે પરંતુ, કેટલાક એવા લોકો પણ છે. જે બંધ પાળશે નહીં..

ભારત બંધના વિરોધમાં ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન
લઘુમતી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, આ કાયદાથી સમાજના લોકોને નુકસાન નથી અને તેઓની નાગરિકતા પણ જશે નહીં.ઉલ્લેખનીય છે કે, આ બજારમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો વેપાર કરે છે. તેઓ કેટલાક સંસ્થાઓને એલાન બાદ બંધ ન પાળે તે હેતુથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા આ જાહેર સભાનું આયોજન કર્યું હતું અને CAAના સમર્થનમાં સહી ઝુંબેશ પણ રાખી હતી.

સુરતઃ ભારત બંધના એક દિવસ પહેલાં સુરતના ચૌટા વિસ્તારમાં તેના વિરૂદ્ધ જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી .હાથમાં તિરંગા અને બેનર લઈ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ સીએના દુષ્પ્રચારમાં ન આવી દુકાનો ચાલુ રાખે. 29 તારીખના રોજ અનેક સંસ્થાઓ દ્વારા CAAના વિરોધમાં વ્યાપાર રોજગાર બંધનું એલાન આપ્યું હતુ. જેનો મોટા મંદિર યુવક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરી એક જાહેર સભાનું આયોજન કર્યુ હતું.

હિંદુ અને લઘુમતી સમાજના લોકો જોડાયા હતા .કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બંધ રાખશે પરંતુ, કેટલાક એવા લોકો પણ છે. જે બંધ પાળશે નહીં..

ભારત બંધના વિરોધમાં ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન
લઘુમતી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, આ કાયદાથી સમાજના લોકોને નુકસાન નથી અને તેઓની નાગરિકતા પણ જશે નહીં.ઉલ્લેખનીય છે કે, આ બજારમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો વેપાર કરે છે. તેઓ કેટલાક સંસ્થાઓને એલાન બાદ બંધ ન પાળે તે હેતુથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા આ જાહેર સભાનું આયોજન કર્યું હતું અને CAAના સમર્થનમાં સહી ઝુંબેશ પણ રાખી હતી.
Intro:સુરત : આવતીકાલે CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં સુરત શહેરના અન્ય સંસ્થાઓ પણ જોડાવાના છે. સીએના મુદ્દે દુષ્પ્રચાર અને ભારત બંધના વિરોધમાં સુરતના ચોંટા બજાર ખાતે મોટા મંદિર યુવક મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બજારમાં ફરી લોકોને બંધ ન રાખવા અપીલ કરવામાં આવી હતી.


Body:ભારત બંધના એક દિવસ પહેલાં સુરતના ચોટા વિસ્તારમાં તેના વિરૂદ્ધ જાહેર સભા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા કાઢવામાં આવી હતી .હાથમાં તિરંગા અને બેનર લઈ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સીએના દુષ્પ્રચાર માં ન આવી દુકાનો ચાલુ રાખે. 29 તારીખ ના રોજ અનેક સંસ્થાઓ દ્વારા  CAA ના વિરોધ માં વ્યાપાર રોજગાર બંધ નું એલાન આપ્યું છે જેનો મોટા મંદિર યુવક મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરી એક જાહેર સભા નું આયોજન કર્યુ હતું. જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા .કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બંધ રાખશે પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે બંધ પાળશે નહીં..


Conclusion:મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું કે આ કાયદાથી સમાજના લોકોને નુકસાન નથી અને તેઓની નાગરિકતા પણ જશે નહીં.. ઉલ્લેખનીય છે કે આ બજારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે તેઓ કેટલાક સંસ્થાઓને એલાન બાદ બંધ ન પાડે તે હેતુથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા આ જાહેર સભાનું આયોજન કર્યું હતું અને છે સીસીએના સમર્થનમાં સહી ઝુંબેશ પણ રાખી હતી.

બાઈટ મેહુલ ભાઈ (આયોજક)
બાઈટ અબ્દુલ ભાઈ. (દુકાનદાર)
બાઈટ ફારૂખ ભાઈ (દુકાનદાર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.