ETV Bharat / state

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સુરતના છેવાડાનું કોષ ગામ સંપર્ક વિહોણું બન્યું

author img

By

Published : Jul 30, 2019, 5:32 PM IST

સુરતઃ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા છે, ત્યારે મહુવા તાલુકાનું છેવાડાનું કોષ ગામ કે જ્યાં જવા માટે વાઘદેવી ઓવરો ક્રોસ કરીને જવું પડે છે, ત્યારે અંબિકા નદીના પાણીના સપાટીમાં વધારો થતા કોષ ગામના લોકોએ ઘૂંટણ સમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

કોષ ગામ સંપર્ક વિહોણું

મહુવા તાલુકાના કોષ ગામ કે જે ગામની વસ્તી લગભગ 4 હજાર જેટલી છે, અને દર ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતાની સાથે જ અંબિકા નદી પર આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કોષ ગામના લોકોએ વહેવલ જવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે.

કોષ ગામ સંપર્ક વિહોણું

ત્યારે હાલ પણ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતૂર થવા પામી છે, અને વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જતા કોષ ગામના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઓવારા પર કોઈ પણ જાતની સેફટી કે પછી દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી. હાલ તો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થતા કોષ ગામના લોકોએ મુખ્ય માર્ગ પર આવવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવાની નોબત આવી છે.

મહુવા તાલુકાના કોષ ગામ કે જે ગામની વસ્તી લગભગ 4 હજાર જેટલી છે, અને દર ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતાની સાથે જ અંબિકા નદી પર આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કોષ ગામના લોકોએ વહેવલ જવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે.

કોષ ગામ સંપર્ક વિહોણું

ત્યારે હાલ પણ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતૂર થવા પામી છે, અને વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જતા કોષ ગામના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઓવારા પર કોઈ પણ જાતની સેફટી કે પછી દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી. હાલ તો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થતા કોષ ગામના લોકોએ મુખ્ય માર્ગ પર આવવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવાની નોબત આવી છે.

Intro:ઉપરવાસ માં સતત વરસી રહેલા વરસાદના પગલે સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવા પામ્યો છે ત્યારે મહુવા તાલુકાનું છેવાડાનું કોષ ગામ કે જ્યાં જવા માટે વાઘદેવી ઓવરો ક્રોસ કરીને જવું પડે છે ત્યારે અંબિકા નદીના પાણીના સપાટીમાં વધારો થતા કોષ ગામના લોકોએ ઘૂંટણ સમાં પાણીમાંથી જીવન જોખમે પસાર થઈ રહ્યા છે .....

Body:મહુવા તાલુકાના કોષ ગામ કે જે ગામની વસ્તી લગભગ 4 હજાર જેટલી છે અને દર ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ પડતા ની સાથે જ અંબિકા નદી પર આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કોષ ગામના લોકોએ વહેવલ જવા માટે 16 થી 17 કિલોમીટરનો ફેરવો ફરવો પડે છે ત્યારે હાલ પણ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતુર થવા પામી છે તો અંબિકા નદી પર બનાવવામાં આવેલો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થઈ જતા કોષ ગામના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઓવારા પર કોઈ પણ જાતની સેફટી કે પછી દિશા સૂચક બોર્ડ મુકવામાં આવ્યા નથી . હાલ તો વાઘદેવી ઓવરો પાણીમાં ગરકાવ થતા કોષ ગામના લોકોએ મુખ્ય માર્ગ પર આવવા માટે 16 થી 17 કિલોમીટર નો ફેરવો કરવાની નોબત આવી છે .Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.